શોધખોળ કરો

બ્રેકઅપ બાદ ક્રિષ્ણા શ્રોફના એક્સ બોયફ્રેન્ડ ઇબને કરી પોસ્ટ, લખ્યું. પ્રેમ તો કરૂં છું પરંતુ...

કૃષ્ણા શ્રોફ અને તેમનો એક્સ બોયફ્રેન્ડ ઇબન હેમ્સ ફરી એક વાર ચર્ચામાં છે. ઇબન એક પોસ્ટ કરી છે. જેમાં તેમણે તેમની એક્સ ક્રિષ્ણાને એક મેસેજ આપ્યો છે.શું છે મેસેજ જાણીએ...

કૃષ્ણા શ્રોફ અને તેમનો એક્સ બોયફ્રેન્ડ ઇબન હેમ્સ ફરી એક વાર ચર્ચામાં છે. ઇબને બ્રેકઅપ બાદ ઇન્સ્ટા સ્ટોરી પોસ્ટ કરી હતી. બંનેનું ગત વર્ષે અંતમાં બ્રેકઅપ થઇ ગયું હતું. ઇબન અને કૃષ્ણાના બ્રેકઅપ બાદ આ મુદ્દો સોશિયલ મીડિયા યુઝર્સ માટે દલીલનો અને ડિબેટનો મુદ્દો બની ગયો હતો. બ્રેકઅપ બાદ ઇબને લખ્યું હતું કે,” જ્યારે રિલેશનશિપમાં તમે ખુદ સંબંધ પૂર્ણ કરવાની કોશિશ કરશો તો આપનો એક્સ પાર્ટનર આપના માટે સારી વાત નહીં કહે, તે મનભરીને ખરાબ બોલશે. આવું તે એ માટે કરશે, કારણે કે તે ખુદ ખૂબ જ ખરાબ મહેસૂસ કરતા હોય છે.આ ફ્રસ્ટ્રેશનથી  બહાર આવવા માટે તે સતત તેના એકસ પર ખોટા આરોપો મૂકે છે. જો કે આ સમયે આપણે તેમના વિશે ખરાબ વાક્યો બોલવાની બદલે તેમના રા મિત્ર બનીને મદદ કરવી જોઇએ” ઇબને સોશિયલ મીડિયા પર બ્રેકઅપ મુદ્દે કર્યો હતો ખુલાસો બ્રેકઅપ બાદ ઇબને એક સેલ્ફી વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા કહ્યું હતું કે, “હું તારાથી નારાજ બિલકુલ નથી. તારા માટે મારા માટે માત્ર પ્રેમ છે. તું તારી જિંદગી જીવ અને હું મારી” બંનેએ બહુ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યું હતું અને લાંબી રિલેશનશિપ બાદ બંનેએ જુદા થઇ જવાનો નિર્ણય લીધો. એક સમયે બંનેના લગ્નની અફવા પણ બહુ જ તેજ થઇ હતી. આ સમયે અચાનક નવેમ્બર 2020માં  કૃષ્ણાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ લખીને તેમના ફેન્સ કલબે રિક્વેસ્ટ કરી હતી. તે તેમને આ પોસ્ટમાં ઇબન સાથે ટેગ ન કરે. નવેમ્બરમાં બંને થયા અલગ ગત વર્ષ નવેમ્બરમાં બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો હતો. આ સમયે ક્રિષ્ણાએ લખ્યુ હતું કે, “આપ સભી ફેન્ ક્લબ કાફી પ્યારે હો, લેકિન પ્લીઝ મુઝે ઇબન સાથ ટેગ કરના બંદ કર દે”  તેમણે જણાવ્યું હતું કે, “હું આપને એટલા માટે કહી રહી છું કેમ કે આપ બધું જ જાણો છો. આ સાથે કૃષ્ણાએ સોશિયલ મીડિયા પર ઇબન સાથેની બધી જ તસવીર ડિલિટ કરી દીધી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget