શોધખોળ કરો
આમિર ખાનની ‘મહાભારત’ માટે 1000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે આ ઉદ્યોગપતિ, નામ જાણીને ચોંકી જશો
1/4

બાહુબલીના ફિલ્મ ડાયરેક્ટર એસ.એસ. રાજામૌલી પણ આમિર ખાન સાથે મહાભારત બનાવવાની ઈચ્છા બતાવી ચૂક્યા છે. રાજામૌલી આ ફિલ્મમાં મોહનલાલ, રજનીકાંત અને આમિર ખાનને કાસ્ટ કરવા માગે છે. જો કે મોહનલાલ પોતે પણ મહાભારત બનાવવાનો પ્લાન કરતા હોવાથી રાજામૌલીએ હાલ આ ફિલ્મ બનાવવાનું માંડી વાળ્યું છે. હવે જોવાનું મજેદાર રહેશે કે સૌથી પહેલા કોની ‘મહાભારત’ ફિલ્મી પડદે જોવા મળે છે.
2/4

મહત્વનું છે કે આમિર ઈચ્છે છે કે મહાભારતની ગણના તેમની શ્રેષ્ઠ ફિલ્મો પૈકીની એકમાં થાય. આમિર આ ફિલ્મનું નિર્માણ ભવ્ય સ્કેલ પર કરવા માગે છે, હૉલિવુડ ફિલ્મો ‘ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ’ અને ‘ગેમ ઓફ થ્રોન્સ’ની જેમ. જો કે આટલા મોટાપાયે મહાભારત બનાવવા માટે ખૂબ મોટું બજેટ જરૂરી છે. કારણકે વિઝ્યુઅલ ટ્રીટમેંટમાં ઘણાં રૂપિયા ખર્ચ થશે.
Published at : 22 Mar 2018 07:43 AM (IST)
View More























