શોધખોળ કરો

મહારાષ્ટ્રમાં પણ ટેક્સ ફ્રી થઈ અજય દેવગન-સૈફ અલી ખાનની ફિલ્મ ‘તાનાજી: ધ અનસંગ વૉરિયર’

આ પહેલા ઉત્તરપ્રદેશ સરકારે પણ આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી હતી. 'તાનાજી- ધ અનસંગ વૉરિયર' બૉક્સ ઓફિસ પર હાલ જબરદસ્ત ધમાલ મચાવી રહી છે.

મુંબઈ: અજય દેવગન, કાજોલ અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ ‘તાનાજી: ધ અનસંગ વૉરિયર’ને મહારાષ્ટ્ર સરકારે ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રની સરકારની કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પહેલા ઉત્તરપ્રદેશ સરકારે પણ આ ફિલ્મને ટેક્સ ફ્રી કરી દીધી છે. 'તાનાજી- ધ અનસંગ વૉરિયર' બૉક્સ ઓફિસ પર હાલ જબરદસ્ત ધમાલ મચાવી રહી છે. બૉક્સ ઓફિસ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે ફિલ્મએ રવિવારે 16.36 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે, જેથી ફિલ્મએ 166 કરોડ રૂપિયા કમાઇ લીધા છે. તાબડતોડ કલેક્શન બાદ હવે અજયની ફિલ્મ વધુ એક સિદ્ધિ મેળવવાની નજીક પહોંચી છે, એટલે 'તાનાજી' બહુ જલ્દી 200 કરોડની ક્લબમાં સામેલ થઇ જશે. આ આંકડો પાર થયા બાદ અજયની આ બીજી ફિલ્મ બનશે જે 200 કરોડના ક્લબમાં સામેલ થઇ હોય. આ પહેલા અજય દેવગન અને રોહિત શેટ્ટીની ફિલ્મ ગોલમાલ અગેને 205 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. વળી, 100 કરોડ ક્લબમાં સામેલ થયેલી અજયની આ 5મી ફિલ્મ છે. આ પહેલા દે દે પ્યાર દે, ટૉટલ ધમાલ, રેડ અને ગોલમાલ અગેન 100 કરોડના ક્લબમાં સામેલ થઇ ચૂકી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો
Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર
IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં છે કાયદો વ્યવસ્થા?Hun To Bolish : હું તો બોલીશ : ડિલિવરી બોય ડોર સુધી જRajkot Accident Case : રાજકોટના કાલાવડ રોડ પર નશાની હાલતમાં અકસ્માત સર્જનાર તબીબની ધરપકડAhmedabad News : અમદાવાદમાં એસજી હાઈવે પર બબાલના કેસમાં મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો
Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર
IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર
રાજ્યના આ શહેરમાંથી ₹૬૯ લાખનું ૨૫ ટન ભેળસેળયુક્ત ઘી ઝડપાયું, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી
રાજ્યના આ શહેરમાંથી ₹૬૯ લાખનું ૨૫ ટન ભેળસેળયુક્ત ઘી ઝડપાયું, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી
ઉત્તરાયણમાં પવન કેવો રહેશે, માવઠું પડશે કે નહીં? જાણો અંબાલાલ પટેલની 14-15 જાન્યુઆરીની આગાહી
ઉત્તરાયણમાં પવન કેવો રહેશે, માવઠું પડશે કે નહીં? જાણો અંબાલાલ પટેલની 14-15 જાન્યુઆરીની આગાહી
રાજકોટમાં ઘી અને પનીરના નામે ઝેર વેચાઈ રહ્યું છે, પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ આંતરડા માટે જોખમી
રાજકોટમાં ઘી અને પનીરના નામે ઝેર વેચાઈ રહ્યું છે, પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ આંતરડા માટે જોખમી
'હું તેને માણસ નથી માનતો, તે ભગવાન છે', સંજય રાઉતે પીએમ મોદી માટે કેમ કહ્યું આવું?
'હું તેને માણસ નથી માનતો, તે ભગવાન છે', સંજય રાઉતે પીએમ મોદી માટે કેમ કહ્યું આવું?
Embed widget