શોધખોળ કરો

Arjun Kapoor સાથે લગ્નને લઈને મલાઈકા અરોરાએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું....

સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન સાથે છૂટાછેડા બાદ અભિનેત્રી મલાઈકા અરોરાની અભિનેતા અર્જુન કપૂર સાથે અફેરની ચર્ચાઓ ચાલી રહી છે.

મુંબઈઃ સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન સાથે છૂટાછેડા બાદ અભિનેત્રી મલાઈકા અરોરાની અભિનેતા અર્જુન કપૂર સાથે અફેરની ચર્ચાઓ ચાલી રહી છે. બન્ને ઘણી ઈવેન્ટ્સમાં સાથે જોવા પણ મળ્યા છે. ત્યારે બન્નેએ ગોવામાં લગ્ન કરી લીધાના અહેવાલ ચર્ચામાં હતા. પરંતુ આ અહેવાલને લઈને મલાઈકા અરોરા તરફથી જવાબ આવ્યો છે અને તેને લઈને મૌન તોડ્યું છે. Arjun Kapoor સાથે લગ્નને લઈને મલાઈકા અરોરાએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું.... એક ઇન્ટરવ્યૂમાં મલાઈકા અરોરાએ આ વાત પર સ્પષ્ટતા કરતાં કહ્યું કે તે અર્જુન કપૂર સાથે લગ્ન કરવા નથી જઈ રહી અને આ વાતનો અંદાજ લગાવનારાઓ આવી અફવા પર વિશ્વાસ ન કરે. તેએ આ વાતને બકવાસ અફવા અને તેમાં કોઈ સત્યતા ન હોવાની ગણાવી હતી. બંને થોડા દિવસ પહેલાં માલદિવમાં વેકેશન મનાવતા જોવા મળ્યા હતા. આપને જણાવી અર્જુનની ઉંમર 33 વર્ષ છે જ્યારે મલાઇકાની ઉંમર 45 વર્ષ છે. Arjun Kapoor સાથે લગ્નને લઈને મલાઈકા અરોરાએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું.... મલાઇકાએ હાલમાં સોલમેટનો ઉલ્લેખ કર્યો તો. ગત દિવસોમાં તેણે તેનાં ઇન્સ્ટાગ્રામની વોલ પર એક સ્ટોરી મુકી હતી જેમાં લખ્યુ હતું કે, 'સોલમેટ, એક એવી વ્યક્તિ જેને આપ મળવાની સાથે જ એક કનેક્શન અનુભવો છો. આવું ગજબનું કનેક્શન આ પહેલાં અનુભવાયુ નથી. સમયની સાથે આ લાગમી વધુ ઉંડી થઈ જાય છે. આપને તેનો અનુભવ થવા લાગે છે, કોઇ છે જેને આપ સૌથી વધુ પ્રેમ કરો છો. આપની નજિકનો વ્યક્તિ આપને દરેક લેવલે સમજે છે અને જે આપને શાંતિ અને આપને ચારેય તરફ ખુશીઓ વીખેરે છે.' જોકે, મલાઇકાએ તેની પોસ્ટમાં કોઇનું નામ લખ્યુ ન હતું. Arjun Kapoor સાથે લગ્નને લઈને મલાઈકા અરોરાએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું.... આપને જણાવી દઇએ કે મલાઇકાએક 16 વર્ષનાં દીકરાની માતા છે તેનાં અને અરબાઝનાં લગ્ન 1998માં થયા હતાં.આ જોડીએ વર્ષ 2017માં છુટાછેડા લીધા તેમનાં દીકરાનું નામ અરહાન છે. હાલમાં અરબાઝ જોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરી રહ્યો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોઈ પોસ્ટ-કોમેન્ટ નહીં, સોશિયલ મીડિયાના ઉપયોગને લઈ જવાનો માટે ભારતીય સેનાની નવી ગાઈડલાઈન
કોઈ પોસ્ટ-કોમેન્ટ નહીં, સોશિયલ મીડિયાના ઉપયોગને લઈ જવાનો માટે ભારતીય સેનાની નવી ગાઈડલાઈન
બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવકની કરાઈ હત્યા, ટોળાએ ઢોર માર મારતા મોત
બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવકની કરાઈ હત્યા, ટોળાએ ઢોર માર મારતા મોત
નવા વર્ષમાં EPFO ખાતાધારકોને મોટી રાહત, પૈસા ઉપાડવા હવે થશે સરળ
નવા વર્ષમાં EPFO ખાતાધારકોને મોટી રાહત, પૈસા ઉપાડવા હવે થશે સરળ
Post Office ની આ સ્કીમ છે ખૂબ જ શાનદાર, મેચ્યોરિટી પર તમને મળશે ડબલ રકમ, જાણો તેના વિશે
Post Office ની આ સ્કીમ છે ખૂબ જ શાનદાર, મેચ્યોરિટી પર તમને મળશે ડબલ રકમ, જાણો તેના વિશે

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોઈ પોસ્ટ-કોમેન્ટ નહીં, સોશિયલ મીડિયાના ઉપયોગને લઈ જવાનો માટે ભારતીય સેનાની નવી ગાઈડલાઈન
કોઈ પોસ્ટ-કોમેન્ટ નહીં, સોશિયલ મીડિયાના ઉપયોગને લઈ જવાનો માટે ભારતીય સેનાની નવી ગાઈડલાઈન
બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવકની કરાઈ હત્યા, ટોળાએ ઢોર માર મારતા મોત
બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવકની કરાઈ હત્યા, ટોળાએ ઢોર માર મારતા મોત
નવા વર્ષમાં EPFO ખાતાધારકોને મોટી રાહત, પૈસા ઉપાડવા હવે થશે સરળ
નવા વર્ષમાં EPFO ખાતાધારકોને મોટી રાહત, પૈસા ઉપાડવા હવે થશે સરળ
Post Office ની આ સ્કીમ છે ખૂબ જ શાનદાર, મેચ્યોરિટી પર તમને મળશે ડબલ રકમ, જાણો તેના વિશે
Post Office ની આ સ્કીમ છે ખૂબ જ શાનદાર, મેચ્યોરિટી પર તમને મળશે ડબલ રકમ, જાણો તેના વિશે
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
2026 માં આ 5 શેરથી મળી શકે છે 43% સુધી રિટર્ન, બ્રોકરેજ ફર્મે વ્યક્ત કર્યો વિશ્વાસ
2026 માં આ 5 શેરથી મળી શકે છે 43% સુધી રિટર્ન, બ્રોકરેજ ફર્મે વ્યક્ત કર્યો વિશ્વાસ
Ration card: ઘરે બેઠા તમે રાશનકાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકો ? જાણો એકદમ સરળ પ્રોસેસ
Ration card: ઘરે બેઠા તમે રાશનકાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકો ? જાણો એકદમ સરળ પ્રોસેસ
2026 માં આ વસ્તુઓ ઘરે લાવવાથી પ્રસન્ન થશે સૂર્યદેવ, તમારી આર્થિક સંપત્તિમાં થશે વધારો 
2026 માં આ વસ્તુઓ ઘરે લાવવાથી પ્રસન્ન થશે સૂર્યદેવ, તમારી આર્થિક સંપત્તિમાં થશે વધારો 
Embed widget