અર્શી ખાને ટ્વિટર પર સલમાનના નિવેદનની ટીકા કરી તેની પાસેથી માફીની માંગણી કરી હતી. અર્શીખાને ટ્વિટ કરી જણાવ્યું હતું કે, સલમાન ક્યારેય જાણી નહીં શકે કે બળાત્કારનો ભોગ યુવતી કેવું અનુભવતી હશે. શું કોઇ સલમાન ખાનનો રેપ કરવા માટે તૈયાર છે.
2/5
અર્શીએ લખ્યું હતું કે સલમાન ખાન માફી માંગે નહીં તો હું તેના પર બળાત્કાર કરીશ જેથી તે જાણી શકે કે હકીકતમાં રેપ બાદ કેવો અનુભવ થાય છે.
3/5
મુંબઇઃ બોલિવૂડના ‘સુલતાન’ સલમાન ખાને બળાત્કાર પીડિત મહિલાને લઇને કરેલી ટિપ્પણીની સૌ કોઇ ટીકા કરી રહ્યા છે. લોકો આ નિવેદનને લઇને ટ્વિટર અને ફેસબુક પર વિરોધ કરી રહ્યા છે. બોલિવૂડના અનેક સિતારાઓ પણ સલમાનની ટીકા કરી ચૂક્યા છે. બોલિવૂડમાંથી અનુરાગ કશ્યપ, કંગના રનૌત અને લિઝા રે જેવા કલાકારોએ સલમાનની ટિપ્પણીનો વિરોધ કર્યો હતો. હવે વિવાદાસ્પદ ભારતીય મોડલ અર્શીખાને પણ વિવાદમાં ઝંપલાવ્યું છે.
4/5
અર્શી ખાનની આ ટ્વિટ બાદ સલમાનના હજારો ફેન્સે અર્શીને ટ્રોલ કરવાનુ શરૂ કરી દીધું હતું. જે અર્શી ખાનની આ ટ્વિટને પસંદ કરી રહ્યા નથી અને તેઓ આ ટ્વિટ્સને ડીલિટ કરવાની માંગણી કરી રહ્યા છે.
5/5
નોંધનીય છે કે સલમાન ખાનની આ ટિપ્પણી પર લોકો બે ભાગમાં વહેચાઇ ગયા હતા. કેટલાક લોકો સલમાન ખાનની ટીકા કરી રહ્યા છે તો કેટલાક લોકો તેને સપોર્ટ કરી રહ્યા છે