શોધખોળ કરો

Ganesh Chaturthi 2022: પુષ્પા અને રોકી ભાઈના અંદાજમાં ગણપતિની પ્રતિમા જોઈ ભડક્યા લોકો, સો. મીડિયા પર રોષ વ્યક્ત કર્યો

ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આ દિવસે ઘરે-ઘરે અને શેરીઓમાં બાપ્પાની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી હતી.

Bappa In KGF And Pushpa Avatar: 31 સપ્ટેમ્બરના રોજ, ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આ દિવસે ઘરે-ઘરે અને શેરીઓમાં બાપ્પાની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી હતી. ખાસ વાત એ છે કે આ વખતે બાપ્પા પુષ્પા સ્ટાઈલથી લઈને સિંઘમ સ્ટાઈલમાં દેખાયા હતા. આ વર્ષે ગણેશ ચતુર્થીમાં લોકપ્રિય ફિલ્મોથી પ્રેરિત ગણેશ મૂર્તિઓ જોવા મળી હતી. જો કે, આ બાબત ઘણા લોકોને પસંદ આવી નથી.

ગત દિવસોમાં કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી, જેમાં ગણપતિ બાપ્પા પુષ્પા સ્ટાઈલમાં જોવા મળ્યા હતા. જો તમને યાદ હોય, તો પુષ્પા ફિલ્મનો અલ્લુ અર્જુનનો તે ડાયલોગ ખૂબ જ લોકપ્રિય થયો હતો, જેમાં અલ્લુ અર્જુન દાઢી પર હાથ ફેરવતાં કહે છે, 'મેં ઝુકેગા નહી'. પુષ્પાની આજ સ્ટાઈલમાં આ વખતે ગણેશજીની મૂર્તિ પણ જોવા મળી હતી. આ ઉપરાંત ગણપતિ બાપ્પા KGF 2 ના રોકી ભાઈના અવતારમાં પણ જોવા મળ્યા હતા.

નેટીઝન્સે નારાજગી વ્યક્ત કરીઃ

બાપ્પાને પુષ્પા અને રોકી ભાઈના અવતારમાં જોઈને સોશિયલ મીડિયા પર લોકોએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. અલ્લુ અર્જુન અને રોકી ભાઈએ પુષ્પા અને કેજીએફમાં સ્મગલરની ભૂમિકા ભજવી હતી. આવી સ્થિતિમાં લોકો ટ્વીટ દ્વારા અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે પૂછ્યું કે, 'ગણપતિને સ્મગલર તરીકે જોવું કેટલું યોગ્ય છે?' અન્ય એક યુઝરે લખ્યું, 'મને લાગે છે કે ફિલ્મ લોકપ્રિય છે પરંતુ ગણપતિને આ રીતે કેમ બતાવવામાં આવે છે?'

તે જ સમયે, કેટલાક કહે છે કે ફિલ્મોનો બહિષ્કાર કરતી ટોળકી હવે ક્યાં ગઈ? આ ફિલ્મોની વાત કરીએ તો KGF 2 અને 'પુષ્પા'એ બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી હતી. તેમની સ્ટાઈલથી લઈને ફિલ્મના ગીતો અને ડાયોલોગ્સ ખૂબ જ લોકપ્રિય થયા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget