શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

PM Modi On Nandamuri Taraka Ratna Death: પીએમ નરેન્દ્ર મોદીએ નંદામુરી તારક રત્નના નિધન પર પાઠવી શ્રદ્ધાંજલિ, ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો

PM Narendra Modi On Nandamuri Taraka Ratna Demise:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નંદામુરી તારક રત્નના નિધન પર ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો.

PM Narendra Modi On Nandamuri Taraka Ratna Demise: દક્ષિણ સિનેમાના સુપરસ્ટાર જુનિયર NTRના પિતરાઈ ભાઈ અને અભિનેતા-રાજકારણી નંદામુરી તારકા રત્નનું શનિવારે એટલે કે 18 ફેબ્રુઆરીના રોજ અવસાન થયું. આ સમાચારથી સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મનોરંજન ઉદ્યોગના તમામ સેલેબ્સ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને નંદમુરી તારક રત્નને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. હવે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નંદામુરી તારક રત્નનાં નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

પીએમ મોદીએ તારક રત્નને શ્રદ્ધાંજલિ આપી

પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લખ્યું, 'શ્રી નંદામુરી તારક રત્ન ગરુના અકાળ અવસાનથી હું દુઃખી છું. તેમણે ફિલ્મો અને મનોરંજનની દુનિયામાં પોતાની ઓળખ બનાવી. દુઃખની આ ઘડીમાં મારા વિચારો તેમના પરિવાર અને ચાહકો સાથે છે. ઓમ શાંતિ'.

તારક રત્નની સારવાર ચાલી રહી હતી

27 જાન્યુઆરીના રોજ તારક રત્ને નારા લોકેશની યુવાગલમ પદયાત્રામાં ભાગ લીધો હતો. તેમણે કુપ્પમની એક મસ્જિદમાં નમાજ અદા કરી અને પછી મસ્જિદમાંથી બહાર આવીને તે અચાનક પડી ગયા હતા. તેલુગુ દેશમ પાર્ટીના કાર્યકરો તેઓને ઉતાવળમાં હોસ્પિટલ લઈ ગયા, જ્યાં તેઓની તાત્કાલિક સારવાર કરવામાં આવી. તેઓ લાઈફ સપોર્ટ પર હતા અને ડોક્ટરોના તમામ પ્રયાસો છતાં તેમને બચાવી શકાયા ન હતા.

નંદામુરી તારક રત્નના નિધન પર ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સેલેબ્સે શોક વ્યક્ત કર્યો હતો. મહેશ બાબુએ ટ્વીટ કર્યું, 'તારક રત્નના અકાળ અવસાનથી આઘાત. બહુ જલ્દી ગયો ભાઈ. દુઃખની આ ઘડીમાં મારી સંવેદના અને પ્રાર્થના તેમના પરિવાર અને પ્રિયજનો સાથે છે.

અલ્લુ અર્જુને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું

અલ્લુ અર્જુને ટ્વીટ કર્યું, 'તારક રત્ન ગરુના નિધન વિશે જાણીને દિલ તૂટી ગયું. તમે બહુ જલ્દીથી નીકળી ગયા. તેમના પરિવાર, મિત્રો અને ચાહકો પ્રત્યે મારી ઊંડી સંવેદના. તેમની આત્માને શાંતિ મળે'. તે જ સમયે 'અખિલ અક્કીનેનીએ ટ્વિટ કર્યું, 'તારક રત્નાના મૃત્યુના સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખ થયું. તેમના પરિવાર અને નજીકના લોકો પ્રત્યે મારી સંવેદના.

જણાવી દઈએ કે તારક રત્ન નંદમુરી તારક રામારાવ ઉર્ફે એનટીઆરના પૌત્ર છે. તેણે અમરાવતી ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવી હતી, જેમાં તેના કામની ખૂબ ચર્ચા થઈ હતી. વર્ષ 2022માં, તારક રત્ને 9 કલાકની વેબ સિરીઝ સાથે તેની ઓટીટીની શરૂઆત કરી, પરંતુ તે તેના પિતરાઈ ભાઈ જુનિયર એનટીઆર જેટલી લોકપ્રિયતા મેળવી શક્યો નહીં.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Pune Crime | પૂણેમાં સુરતમાં સામૂહિક દુષ્કર્મના કેસમાં સામે આવ્યા આરોપીઓના CCTVVadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણCanada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
Embed widget