શોધખોળ કરો

Puneeth Rajkumar birth anniversary: પુનીતે બાળ કલાકાર તરીકે શરૂ કર્યું હતું કરિયર, એક્ટિંગની સાથે ફિલ્મોમાં હતી ઉંડી સમજ

દિવંગત અભિનેતા પુનીતે બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી

આજે સાઉથના જાણીતા પુનિત રાજકુમારનો જન્મદિવસ છે. તે દક્ષિણ ભારતીય સિનેમામાં જાણીતું નામ હતું. તેની મોટી ફેન ફોલોઈંગ હતી. આજે ભલે તે આપણી વચ્ચે નથી, પરંતુ આજે પણ તે કરોડો દિલો પર રાજ કરે છે. પુનીત પ્રખ્યાત અભિનેતા રાજકુમારનો પુત્ર હતા. પુનીતના જન્મદિવસની ઉજવણી કરવા માટે ચાહકોની લાંબી લાઇન હતી, પરંતુ અભિનેતાના ગયા પછી ચાહકો તેમને તેમના હૃદયમાં યાદ કરે છે.

દિવંગત અભિનેતા પુનીતે બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેને બાળપણથી જ અભિનયનો ખૂબ જ શોખ હતો. તેમના અભિનયના આધારે પુનીતે વર્ષ 1985માં શ્રેષ્ઠ બાળ કલાકારનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીત્યો હતો. આટલું જ નહીં, પુનીતે 30 થી વધુ કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાંથી ઘણીએ રેકોર્ડ તોડ કમાણી કરી છે. ચાહકો પુનીતને અપ્પુ કહીને બોલાવતા હતા.

પુનીતનું વર્ષ 2021માં હાર્ટ એટેકના કારણે અવસાન થયું હતું. પુનીતના જવાથી આખું સિનેમા જગત આઘાતમાં હતું. પુનીત માત્ર ફિલ્મોનો હીરો જ નહોતા, તે વાસ્તવિક જીવનમાં પણ ઘણા લોકો માટે હીરો સાબિત થયા હતા. વિદાય વખતે પણ પુનીતે ઘણું ઉમદા કામ કર્યું હતું. પિતા ડૉ.રાજકુમારના પગલે તેમણે આંખોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. બાદમાં તેમના મૃત્યુ બાદ તેમની આંખોનું દાન કરવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે પુનીત માત્ર એક સારા એક્ટર જ નહી પરંતુ એક સારા ગાયક પણ હતા. ચાહકો પુનિતના અભિનયની સાથે સાથે તેની ગાયકીની પણ પ્રશંસા કરતા હતા. પુનીતે વર્ષ 2002માં ફિલ્મ 'અપ્પુ'થી એક્ટર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં પુનીતે પહેલીવાર ગીત ગાયું હતું, જેને દર્શકોએ પણ પસંદ કર્યું હતું. આજે તેઓ આપણી વચ્ચે નથી, પરંતુ તેમની ફિલ્મોએ તેમને આજે પણ અમર કરી દીધા છે.

Zwigato Box Office Prediction: શું દર્શકો પર ચાલશે કપિલ શર્માની 'Zwigato'નો જાદુ? જાણો શું કહે છે બોક્સ ઓફિસ પ્રિડિકશન

Zwigato Box Office Prediction: અભિનેત્રી અને ફિલ્મ નિર્માતા નંદિતા દાસની સ્લાઈસ-ઓફ-લાઈફ ડ્રામા ફિલ્મ 'Zwigato' આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું પ્રીમિયર બુસાન અને ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું અને તેના ખૂબ જ વખાણ થયા હતા. કોમેડિયન કપિલ શર્મા અને અભિનેત્રી શહાના ગોસ્વામીએ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. કપિલની આ મોસ્ટ અવેટેડ ફિલ્મને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. ચાલો અહીં જાણીએ કે શરૂઆતના દિવસે 'Zwigato' બોક્સ ઓફિસ પર કેટલી કલેક્શન કરી શકે છે.

કપિલ શર્માની 'ઝ્વિગાટોબોક્સ ઓફિસ પર કેવી રહેશે?

બીજી બાજુ એક અહેવાલ મુજબ ફિલ્મ નિર્માતા અને ફિલ્મ વ્યવસાય નિષ્ણાત ગિરીશ જોહરે થિયેટરોમાં ઝ્વીગાટોના પહેલા દિવસના પ્રિડિકશન વિશે વાત કરી. તેમણે ફિલ્મને નોટ શો ટિપિકલ કહેતા કહ્યું કે ઝ્વીગાટો એક શહેરી ફિલ્મ છે જે મેટ્રોમાંથી ફિલ્મ જોનારાઓને લક્ષ્યાંક બનાવે છે અને તેનો બોક્સ ઓફિસ બિઝનેસ વર્ડ-ઓફ-માઉથ પર ઘણો આધાર રાખે છે. તેણે કહ્યું કે આ ફિલ્મ પ્રથમ દિવસે ઘરેલુ બોક્સ ઓફિસ પર એક કરોડથી ઓછી કમાણી કરે તેવી અપેક્ષા છે. સાથે જ ગિરીશે એમ પણ કહ્યું હતું કે જો વર્ડ ઓફ માઉથ સારી રહી તો નંબર પણ સારા આવી શકે છે.

'Zwigaton' ઈમોશનલ એલિમેન્ટ્સથી ભરપૂર છે

'Zwigato' તેની જાહેરાત બાદથી હેડલાઇન્સમાં છે. ફિલ્મના ટ્રેલરને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. જેમાં ઈમોશનલ ડ્રામાનાં તમામ તત્વો જોવા મળ્યાં હતાં. 'ઝ્વિગાટોજીવન પર એક અલગ અંદાજ ધરાવે છેઅને કપિલ શર્માની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીનેફિલ્મ વિશે જે બઝ બનાવવામાં આવી રહી છે તે આશાથી ભરેલી લાગે છે. બીજી તરફફિલ્મની ટીમે પણ ઝ્વીગાટોનું જોરદાર પ્રમોશન કર્યું છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget