શોધખોળ કરો

લગ્ન બાદ 2 વર્ષમાં જ રાજીવ કપૂરના થઇ ગયા હતા ડિવોર્સ, આ કારણે વિતાવી એકલા જ જિંદગી, જાણો શું કરે છે એકસ વાઇફ?

અભિનેતા રાજીવ કપૂરનું 58 વર્ષની ઉંમરે નિધન થઇ ગયું. લાઇમ લાઇટથી દૂર રહેનાર રાજીવ કપૂરની જિંદગીમાં એકલતા હતી. લગ્ન બાદ માત્ર 2 વર્ષમાં જ તેમના ડિવોર્સ થઇ ગયા હતા.

અભિનેતા રાજીવ કપૂરનું 58 વર્ષની ઉંમરે નિધન થઇ ગયું. લાઇમ લાઇટથી દૂર રહેનાર રાજીવ કપૂરની જિંદગીમાં એકલતા હતી. લગ્ન બાદ માત્ર 2 વર્ષમાં જ તેમના ડિવોર્સ થઇ ગયા હતા. કપૂર પરિવારે બોલિવૂડને શાનદાર સિતારા આપ્યા છે. અચાનક ઋષિ કપૂર બાદ રાજીવ કપૂરના નિધનના કારણે કપૂર પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો. લાઇટ લાઇટથી દૂર રહેનાર રાજીવ કપૂર તેમના પરિવારથી ખૂબ નજીક હતા. રાજીવ કપૂરે આરતી સબરવાલ સાથે લગ્ન કર્યાં હતા. લગ્નના 2 વર્ષ બાદ જ બંનેએ જુદા થઇ જવાનો નિર્ણય કર્યો. આરતીએ રાજીવ કપૂરને 2 વર્ષમાં ડિવોર્સ આપી દીધા. આરતી સબરવાલા એક આર્કિટેક્ટ છે. 2 વર્ષ ડેટ કર્યા બાદ બંનેએ લગ્ન કર્યા હતા. જો કે  આ લગ્ન લાંબો સમય ન ટક્યાં. લગ્ન બાદ 2 વર્ષમાં જ રાજીવ કપૂરના થઇ ગયા હતા ડિવોર્સ, આ કારણે વિતાવી એકલા જ જિંદગી, જાણો શું કરે છે એકસ વાઇફ? રાજીવ કપૂરને કોઇ બાળકો નથી પરંતુ કપૂર ફેમિલાના દરેક સભ્યથી ખૂબ નજીક છે. દરેક ફેમિલી ફંકશનમાં તે હાજર રહેતા. તાજેતરમાં જ રણધીર કપૂરના જન્મદિવસે એકઠા થયેલા કપૂર ફેમિલીએ તેમની કમી ખૂબ મહેસૂસસ કરી હતી અને ગમગીનીના માહોલમાં બર્થ ડે મનાવ્યો હતો. લગ્ન બાદ 2 વર્ષમાં જ રાજીવ કપૂરના થઇ ગયા હતા ડિવોર્સ, આ કારણે વિતાવી એકલા જ જિંદગી, જાણો શું કરે છે એકસ વાઇફ? ડિવોર્સ લીધા બાદ આરતી સબરવાલાએ તેમનો આર્કિટેક્ટનો બિઝનેસ કેનેડા શિફ્ટ કરી દીધો અને તે કેનેડા શિફટ થઇ ગઇ હતી. સોશિયલ મીડિયા પર તેના વિશે કોઇ જાણકારી ઉપલબ્ધ નથી. રાજીવ કપૂરનું નામ અનેક અભિનેત્રી સાથે જોડાયું હતું. જો કે તેમણે આ અફવા પર ક્યારેય ધ્ચાન ન આપ્યું અને પહેલા પ્રેમમાં નિષ્ફળ જતાં તેમણે આખી જિદંગી એકલા જ રહેવાનો નિર્ણય કર્યો હતો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ

વિડિઓઝ

Surat News: સુરતના લાલગેટ વિસ્તારમાં બિલ્ડિંગ પરથી પડતુ મુકીને રત્નકલાકારે કરી આત્મહત્યા
Sattvik Food Festival: અમદાવાદમાં સાત્વિક ફૂડ ફેસ્ટિવલનું આયોજન
Patan news: પાટણમાં માતા-પિતા માટે આંખો ઉઘાડતો કિસ્સો બન્યો
Pakistani President Zardari: ઓપરેશન સિંદૂરને લઈને પાકિસ્તાનના રાષ્ટ્રપતિનું કબૂલનામું
Gujarat Weather Update: 1 જાન્યુઆરીથી રાજ્યમાં વધશે ઠંડીનું જોર: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
મહાકાલમાં VIP દર્શન બંધ, જાણો, દેશના 6 મોટા મંદિરોમાં નવા વર્ષમાં કેવી રીતે કરશો દર્શન
મહાકાલમાં VIP દર્શન બંધ, જાણો, દેશના 6 મોટા મંદિરોમાં નવા વર્ષમાં કેવી રીતે કરશો દર્શન
Embed widget