શોધખોળ કરો

‘રાવણ’ બાદ Ramayan સીરિયલના વધુ એક કલાકારનું નિધન, જાણો કઈ ભૂમિકા ભજવી હતી

તમને જણાવી દઈએ કે આ પહેલા રામાયણ શોના અન્ય પ્રખ્યાત અભિનેતા અરવિંદ ત્રિવેદીનું તાજેતરમાં નિધન થયું છે.

Chandrakant Pandya Death: ટેલિવિઝનની પ્રખ્યાત પૌરાણિક સિરિયલ રામાયણ (Ramayan)માં નિષાદ રાજની ભૂમિકા ભજવનાર અભિનેતા ચંદ્રકાંત પંડ્યાનું 72 વર્ષની વયે અવસાન થયું છે. તેના સહ કલાકાર અને શોમાં સીતાની ભૂમિકા ભજવનાર દીપિકા ચીખલીયાએ સોશિયલ મીડિયા પર આ વાતની પુષ્ટિ કરી અને લખ્યું કે ભગવાન તમારી આત્માને શાંતિ આપે, ચંદ્રકાંત પંડ્યા - રામાયણ (Ramayan)ના નિષાદ.

દૂરદર્શન (Doordarshan) પર પ્રસારિત થનારા રામાયણ (Ramayan) શોમાં, ચંદ્રકાંતે (Chandrakant Pandya) ભગવાન રામના બાળપણના મિત્રની ભૂમિકા ભજવી હતી, જેના કારણે તેને ઘણી પ્રશંસા મળી હતી. આ શો સિવાય તેણે પ્રેમ લગન, પ્યાર હો ગયા, પરિવાર ના પંખી, હોતે હોતે પ્યાર હો ગયા વગેરે જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. આ સિવાય તેઓ ઘણી ગુજરાતી ફિલ્મોમાં પણ જોવા મળ્યા હતા.

रावण' के बाद सीरियल Ramayan के एक और कलाकार Chandrakant Pandya का हुआ निधन, निभाई थी राम के दोस्त की भूमिका

તમને જણાવી દઈએ કે આ પહેલા રામાયણ (Ramayan) શોના અન્ય પ્રખ્યાત અભિનેતા અરવિંદ ત્રિવેદીનું તાજેતરમાં નિધન થયું છે. તે સિરિયલમાં રાવણની ભૂમિકા ભજવીને જબરદસ્ત લોકપ્રિય બન્યા હતા. હાર્ટ એટેકથી તેમનું અવસાન થયું હતું. સોશિયલ મીડિયા પર તેમના મૃત્યુના સમાચાર શેર કરતા રામાયણ (Ramayan) અભિનેતા સુનીલ લહેરીએ લખ્યું, "આ ખૂબ જ દુ:ખદ સમાચાર છે કે અમારા પ્રિય અરવિંદ ભાઈ હવે અમારી સાથે નથી, ભગવાન તેમના આત્માને શાંતિ આપે. અરવિંદ ત્રિવેદીના ભત્રીજા કૌસ્તુભ ત્રિવેદીએ એક મુલાકાતમાં કહ્યું હતું કે અરવિંદ ત્રિવેદીની તબિયત છેલ્લા કેટલાક વર્ષોથી નાદુરસ્ત હતી અને તેમને ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે રામાયણ (Ramayan)નું પ્રસારણ 1987 માં થયું હતું. તમે આ શોની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકો છો કે લોકો વાસ્તવિક જીવનમાં જોતાની સાથે જ આ સિરિયલમાં ભગવાનની ભૂમિકા ભજવનારા ઘણા કલાકારોના પગ સ્પર્શ કરતા હતા.


‘રાવણ’ બાદ Ramayan સીરિયલના વધુ એક કલાકારનું નિધન, જાણો કઈ ભૂમિકા ભજવી હતી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ideas of India 2026: એબીપી ન્યૂઝના 'આઈડિયા ઓફ ઈન્ડિયા' માં શાહરુખ ખાન, મંચ પરથી કહી આ મોટી વાત
Ideas of India 2026: એબીપી ન્યૂઝના 'આઈડિયા ઓફ ઈન્ડિયા' માં શાહરુખ ખાન, મંચ પરથી કહી આ મોટી વાત
Ideas of India: શ્રેયા ઘોષાલને માતાએ શીખવ્યું સિંગિંગ, જણાવ્યું કઈ રીતે ફિલ્મ દેવદાસમાં ગાવાની તક મળી 
Ideas of India: શ્રેયા ઘોષાલને માતાએ શીખવ્યું સિંગિંગ, જણાવ્યું કઈ રીતે ફિલ્મ દેવદાસમાં ગાવાની તક મળી 
Ideas of India 2026: સુનીલ શેટ્ટીએ જણાવ્યું ફિલ્મ  'બોર્ડર' માટે કેમ ના પાડી હતી, કહ્યું- 'જેપી દત્તાથી ડરી ગયો હતો'
Ideas of India 2026: સુનીલ શેટ્ટીએ જણાવ્યું ફિલ્મ  'બોર્ડર' માટે કેમ ના પાડી હતી, કહ્યું- 'જેપી દત્તાથી ડરી ગયો હતો'
Ideas of India Summit: અરમાન મલિકે પ્લેબેક સિંગિંગ અને 9 વર્ષે રિયાલિટી શો કરવા પર કહી આ વાત 
Ideas of India Summit: અરમાન મલિકે પ્લેબેક સિંગિંગ અને 9 વર્ષે રિયાલિટી શો કરવા પર કહી આ વાત 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ભૂવાઓ કેમ ભૂલે છે ભાન?
Ideas Of India 2026: ગુજરાતમાં બુલડોઝર એક્શન પર શું બોલ્યા હર્ષ સંઘવી?
Ideas Of India: મેરેજ રજિસ્ટ્રેશન કાયદા પર હર્ષ સંઘવીનું મોટું નિવેદન
Atideb Sarkar Speech : આઈડિયાઝ ઓફ ઈન્ડિયા 2026માં એબીપી ન્યુઝ ચીફ એડિટર અતિદેવ સરકારનું સંબોધન
Ambalal Patel Prediction : અંબાલાલ પટેલની ગુજરાતના વાતાવરણમાં પલટાની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડની હારથી ગજબ ટ્વિસ્ટ, પાકિસ્તાન માટે ખુલી ગયા સેમિફાઈનલના દરવાજા, જાણો સમીકરણ 
ન્યૂઝીલેન્ડની હારથી ગજબ ટ્વિસ્ટ, પાકિસ્તાન માટે ખુલી ગયા સેમિફાઈનલના દરવાજા, જાણો સમીકરણ 
Ideas of India 2026: એબીપી ન્યૂઝના 'આઈડિયા ઓફ ઈન્ડિયા' માં શાહરુખ ખાન, મંચ પરથી કહી આ મોટી વાત
Ideas of India 2026: એબીપી ન્યૂઝના 'આઈડિયા ઓફ ઈન્ડિયા' માં શાહરુખ ખાન, મંચ પરથી કહી આ મોટી વાત
India GDP: ત્રીજા ક્વાર્ટરના GDP આંકડા થયા જાહેર,  7.8 ટકા નોંધાયો વિકાસ દર 
India GDP: ત્રીજા ક્વાર્ટરના GDP આંકડા થયા જાહેર,  7.8 ટકા નોંધાયો વિકાસ દર 
અંતિમ 18 બોલમાં બાજી પલટી, હારેલી મેચ જીતી ગયું ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું
અંતિમ 18 બોલમાં બાજી પલટી, હારેલી મેચ જીતી ગયું ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું
8th Pay Commission: ફેમિલી યૂનિટ 3થી 5 થશે તો કેંદ્રીય કર્મચારીઓના પગારમાં 66% વધારો થશે? જાણો  
8th Pay Commission: ફેમિલી યૂનિટ 3થી 5 થશે તો કેંદ્રીય કર્મચારીઓના પગારમાં 66% વધારો થશે? જાણો  
Market Update: મોટા ઘટાડા સાથે બંધ થયું શેર બજાર, સેન્સેક્સ 961 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 25200 નીચે
Market Update: મોટા ઘટાડા સાથે બંધ થયું શેર બજાર, સેન્સેક્સ 961 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 25200 નીચે
Ideas of India 2026: સુનીલ શેટ્ટીએ જણાવ્યું ફિલ્મ  'બોર્ડર' માટે કેમ ના પાડી હતી, કહ્યું- 'જેપી દત્તાથી ડરી ગયો હતો'
Ideas of India 2026: સુનીલ શેટ્ટીએ જણાવ્યું ફિલ્મ  'બોર્ડર' માટે કેમ ના પાડી હતી, કહ્યું- 'જેપી દત્તાથી ડરી ગયો હતો'
UP NEWS: સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત, અલ્હાબાદ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
UP NEWS: સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત, અલ્હાબાદ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
Embed widget