શોધખોળ કરો

‘રાવણ’ બાદ Ramayan સીરિયલના વધુ એક કલાકારનું નિધન, જાણો કઈ ભૂમિકા ભજવી હતી

તમને જણાવી દઈએ કે આ પહેલા રામાયણ શોના અન્ય પ્રખ્યાત અભિનેતા અરવિંદ ત્રિવેદીનું તાજેતરમાં નિધન થયું છે.

Chandrakant Pandya Death: ટેલિવિઝનની પ્રખ્યાત પૌરાણિક સિરિયલ રામાયણ (Ramayan)માં નિષાદ રાજની ભૂમિકા ભજવનાર અભિનેતા ચંદ્રકાંત પંડ્યાનું 72 વર્ષની વયે અવસાન થયું છે. તેના સહ કલાકાર અને શોમાં સીતાની ભૂમિકા ભજવનાર દીપિકા ચીખલીયાએ સોશિયલ મીડિયા પર આ વાતની પુષ્ટિ કરી અને લખ્યું કે ભગવાન તમારી આત્માને શાંતિ આપે, ચંદ્રકાંત પંડ્યા - રામાયણ (Ramayan)ના નિષાદ.

દૂરદર્શન (Doordarshan) પર પ્રસારિત થનારા રામાયણ (Ramayan) શોમાં, ચંદ્રકાંતે (Chandrakant Pandya) ભગવાન રામના બાળપણના મિત્રની ભૂમિકા ભજવી હતી, જેના કારણે તેને ઘણી પ્રશંસા મળી હતી. આ શો સિવાય તેણે પ્રેમ લગન, પ્યાર હો ગયા, પરિવાર ના પંખી, હોતે હોતે પ્યાર હો ગયા વગેરે જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. આ સિવાય તેઓ ઘણી ગુજરાતી ફિલ્મોમાં પણ જોવા મળ્યા હતા.

रावण' के बाद सीरियल Ramayan के एक और कलाकार Chandrakant Pandya का हुआ निधन, निभाई थी राम के दोस्त की भूमिका

તમને જણાવી દઈએ કે આ પહેલા રામાયણ (Ramayan) શોના અન્ય પ્રખ્યાત અભિનેતા અરવિંદ ત્રિવેદીનું તાજેતરમાં નિધન થયું છે. તે સિરિયલમાં રાવણની ભૂમિકા ભજવીને જબરદસ્ત લોકપ્રિય બન્યા હતા. હાર્ટ એટેકથી તેમનું અવસાન થયું હતું. સોશિયલ મીડિયા પર તેમના મૃત્યુના સમાચાર શેર કરતા રામાયણ (Ramayan) અભિનેતા સુનીલ લહેરીએ લખ્યું, "આ ખૂબ જ દુ:ખદ સમાચાર છે કે અમારા પ્રિય અરવિંદ ભાઈ હવે અમારી સાથે નથી, ભગવાન તેમના આત્માને શાંતિ આપે. અરવિંદ ત્રિવેદીના ભત્રીજા કૌસ્તુભ ત્રિવેદીએ એક મુલાકાતમાં કહ્યું હતું કે અરવિંદ ત્રિવેદીની તબિયત છેલ્લા કેટલાક વર્ષોથી નાદુરસ્ત હતી અને તેમને ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે રામાયણ (Ramayan)નું પ્રસારણ 1987 માં થયું હતું. તમે આ શોની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકો છો કે લોકો વાસ્તવિક જીવનમાં જોતાની સાથે જ આ સિરિયલમાં ભગવાનની ભૂમિકા ભજવનારા ઘણા કલાકારોના પગ સ્પર્શ કરતા હતા.


‘રાવણ’ બાદ Ramayan સીરિયલના વધુ એક કલાકારનું નિધન, જાણો કઈ ભૂમિકા ભજવી હતી

ટોપ સ્ટોરી

ઈતિહાસમાં પહેલી વખત ગુજરાતમાં યોજાશે નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ એનાયત કરશે એવોર્ડ
ઈતિહાસમાં પહેલી વખત ગુજરાતમાં યોજાશે નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ એનાયત કરશે એવોર્ડ
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
'પંચાયત સીઝન 5' ક્યારે રિલીઝ થશે? ડાયરેક્ટર દીપક કુમાર મિશ્રાએ કર્યો મોટો ખુલાસો
'પંચાયત સીઝન 5' ક્યારે રિલીઝ થશે? ડાયરેક્ટર દીપક કુમાર મિશ્રાએ કર્યો મોટો ખુલાસો
Miss World 2026: જોહેરી મોલ બની મિસ વર્લ્ડ,ટોપ 20 માંથી બહાર થઈ ભારતની નિકિતા પોરવાલ
Miss World 2026: જોહેરી મોલ બની મિસ વર્લ્ડ,ટોપ 20 માંથી બહાર થઈ ભારતની નિકિતા પોરવાલ

વિડિઓઝ

PM Modi in Navsari : ‘નમો કમલમ’ના લોકાર્પણ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : રીક્ષાચાલકોની દાદાગીરી
Hun To Bolish : હું તો બોલીશ : ઘાસચારાનો દુષ્કાળ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજોનો પર્દાફાશ ક્યારે ?
Isudan Gadhvi Statement : ચૈતર વસાવાને હંગામી જામીન મુદ્દે AAPના પ્રદેશ અધ્યક્ષની પ્રથમ પ્રતિક્રીયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ભાદરવો રહેશે ભરપૂર: આ તારીખતી નવી સિસ્ટમ સક્રિય થશે, 12 થી 15 ભારે વરસાદ તૂટી પડશે
ગુજરાતમાં ભાદરવો રહેશે ભરપૂર: આ તારીખતી નવી સિસ્ટમ સક્રિય થશે, 12 થી 15 ભારે વરસાદ તૂટી પડશે
સૌરાષ્ટ્રવાળા અહીં ઘણા છે, માવા આવ્યા કે નહીં? પિચકારી મારવા પર પીએમ મોદીએ કરી ટકોર
સૌરાષ્ટ્રવાળા અહીં ઘણા છે, માવા આવ્યા કે નહીં? પિચકારી મારવા પર પીએમ મોદીએ કરી ટકોર
PM મોદીની મંત્રીઓ સાથે મોડી રાત્રે 3 કલાક બેઠક: કેબિનેટ ફેરબદલની અટકળો તેજ, જાણો વિગત
PM મોદીની મંત્રીઓ સાથે મોડી રાત્રે 3 કલાક બેઠક: કેબિનેટ ફેરબદલની અટકળો તેજ, જાણો વિગત
સુરતમાં ગણેશ દર્શને જતા યુવકોને ડમ્પરે કચડ્યા: એકનું મોત, ચાલક નશામાં હોવાનો ઘટસ્ફોટ
સુરતમાં ગણેશ દર્શને જતા યુવકોને ડમ્પરે કચડ્યા: એકનું મોત, ચાલક નશામાં હોવાનો ઘટસ્ફોટ
બેંકમાં ખાતું ખોલાવતા જ મળે છે 5 લાખનો મફત વીમો, જાણો RBI ના નિયમો અને કોને મળે છે લાભ
બેંકમાં ખાતું ખોલાવતા જ મળે છે 5 લાખનો મફત વીમો, જાણો RBI ના નિયમો અને કોને મળે છે લાભ
PM મોદીએ ગુજરાતને આપી 35 હજાર કરોડની ભેટ, નવી રેલવે સેવાનું પણ કર્યુ ઉદઘાટન
PM મોદીએ ગુજરાતને આપી 35 હજાર કરોડની ભેટ, નવી રેલવે સેવાનું પણ કર્યુ ઉદઘાટન
Gujarat Rain: રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર, ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર, ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની આગાહી
500 રુપિયાથી 25 લાખનું ફંડ, માત્ર વ્યાજથી જ થશે ₹700000 ની કમાણી, Post Office ની બમ્પર સ્કીમ
500 રુપિયાથી 25 લાખનું ફંડ, માત્ર વ્યાજથી જ થશે ₹700000 ની કમાણી, Post Office ની બમ્પર સ્કીમ
Embed widget