શોધખોળ કરો

‘રાવણ’ બાદ Ramayan સીરિયલના વધુ એક કલાકારનું નિધન, જાણો કઈ ભૂમિકા ભજવી હતી

તમને જણાવી દઈએ કે આ પહેલા રામાયણ શોના અન્ય પ્રખ્યાત અભિનેતા અરવિંદ ત્રિવેદીનું તાજેતરમાં નિધન થયું છે.

Chandrakant Pandya Death: ટેલિવિઝનની પ્રખ્યાત પૌરાણિક સિરિયલ રામાયણ (Ramayan)માં નિષાદ રાજની ભૂમિકા ભજવનાર અભિનેતા ચંદ્રકાંત પંડ્યાનું 72 વર્ષની વયે અવસાન થયું છે. તેના સહ કલાકાર અને શોમાં સીતાની ભૂમિકા ભજવનાર દીપિકા ચીખલીયાએ સોશિયલ મીડિયા પર આ વાતની પુષ્ટિ કરી અને લખ્યું કે ભગવાન તમારી આત્માને શાંતિ આપે, ચંદ્રકાંત પંડ્યા - રામાયણ (Ramayan)ના નિષાદ.

દૂરદર્શન (Doordarshan) પર પ્રસારિત થનારા રામાયણ (Ramayan) શોમાં, ચંદ્રકાંતે (Chandrakant Pandya) ભગવાન રામના બાળપણના મિત્રની ભૂમિકા ભજવી હતી, જેના કારણે તેને ઘણી પ્રશંસા મળી હતી. આ શો સિવાય તેણે પ્રેમ લગન, પ્યાર હો ગયા, પરિવાર ના પંખી, હોતે હોતે પ્યાર હો ગયા વગેરે જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. આ સિવાય તેઓ ઘણી ગુજરાતી ફિલ્મોમાં પણ જોવા મળ્યા હતા.

रावण' के बाद सीरियल Ramayan के एक और कलाकार Chandrakant Pandya का हुआ निधन, निभाई थी राम के दोस्त की भूमिका

તમને જણાવી દઈએ કે આ પહેલા રામાયણ (Ramayan) શોના અન્ય પ્રખ્યાત અભિનેતા અરવિંદ ત્રિવેદીનું તાજેતરમાં નિધન થયું છે. તે સિરિયલમાં રાવણની ભૂમિકા ભજવીને જબરદસ્ત લોકપ્રિય બન્યા હતા. હાર્ટ એટેકથી તેમનું અવસાન થયું હતું. સોશિયલ મીડિયા પર તેમના મૃત્યુના સમાચાર શેર કરતા રામાયણ (Ramayan) અભિનેતા સુનીલ લહેરીએ લખ્યું, "આ ખૂબ જ દુ:ખદ સમાચાર છે કે અમારા પ્રિય અરવિંદ ભાઈ હવે અમારી સાથે નથી, ભગવાન તેમના આત્માને શાંતિ આપે. અરવિંદ ત્રિવેદીના ભત્રીજા કૌસ્તુભ ત્રિવેદીએ એક મુલાકાતમાં કહ્યું હતું કે અરવિંદ ત્રિવેદીની તબિયત છેલ્લા કેટલાક વર્ષોથી નાદુરસ્ત હતી અને તેમને ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે રામાયણ (Ramayan)નું પ્રસારણ 1987 માં થયું હતું. તમે આ શોની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકો છો કે લોકો વાસ્તવિક જીવનમાં જોતાની સાથે જ આ સિરિયલમાં ભગવાનની ભૂમિકા ભજવનારા ઘણા કલાકારોના પગ સ્પર્શ કરતા હતા.


‘રાવણ’ બાદ Ramayan સીરિયલના વધુ એક કલાકારનું નિધન, જાણો કઈ ભૂમિકા ભજવી હતી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'અનિરુદ્ધસિંહ અને બે-ત્રણ લોકોએ મને ગેરમાર્ગે દોર્યો'- જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન બાદ રાજુ સોલંકીનો PC માં ધડાકો
'અનિરુદ્ધસિંહ અને બે-ત્રણ લોકોએ મને ગેરમાર્ગે દોર્યો'- જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન બાદ રાજુ સોલંકીનો PC માં ધડાકો
અમદાવાદ ફ્લાવર શો: ટિકિટના ભાવમાં ડબલ વધારો, જાણો નવા રેટ અને નિયમો
અમદાવાદ ફ્લાવર શો: ટિકિટના ભાવમાં ડબલ વધારો, જાણો નવા રેટ અને નિયમો
ઉદ્ધવ ઠાકરે-રાજ ઠાકરે ગઠબંધન પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા -
ઉદ્ધવ ઠાકરે-રાજ ઠાકરે ગઠબંધન પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા - "અમે મનસે સાથે ક્યારેય નહીં..."
8th Pay Commission: વર્ષ 2026 માં વધી જશે પગાર ? કે પછી કર્મચારીઓએ હજુ જોવી પડશે રાહ, જાણો અપડેટ 
8th Pay Commission: વર્ષ 2026 માં વધી જશે પગાર ? કે પછી કર્મચારીઓએ હજુ જોવી પડશે રાહ, જાણો અપડેટ 

વિડિઓઝ

Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત
Dahod news: દાહોદમાં ચાઈનીઝ દોરીથી ગળાના ભાગે વાગતા યુવકને આવ્યા 50 ટાંકા
Surendranagar ED Raid: સુરેન્દ્રનગરમાં EDની કાર્યવાહી મુદ્દે સૌથી મોટા સમાચાર
Kankaria Carnival: અમદાવાદ કાંકરિયા કાર્નિવલના પ્રારંભ પહેલા જ વિવાદ
ISRO Bluebird Block-2 Mission: ઈસરોની અંતરિક્ષમાં વધુ એક મોટી છલાંગ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'અનિરુદ્ધસિંહ અને બે-ત્રણ લોકોએ મને ગેરમાર્ગે દોર્યો'- જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન બાદ રાજુ સોલંકીનો PC માં ધડાકો
'અનિરુદ્ધસિંહ અને બે-ત્રણ લોકોએ મને ગેરમાર્ગે દોર્યો'- જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન બાદ રાજુ સોલંકીનો PC માં ધડાકો
અમદાવાદ ફ્લાવર શો: ટિકિટના ભાવમાં ડબલ વધારો, જાણો નવા રેટ અને નિયમો
અમદાવાદ ફ્લાવર શો: ટિકિટના ભાવમાં ડબલ વધારો, જાણો નવા રેટ અને નિયમો
ઉદ્ધવ ઠાકરે-રાજ ઠાકરે ગઠબંધન પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા -
ઉદ્ધવ ઠાકરે-રાજ ઠાકરે ગઠબંધન પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા - "અમે મનસે સાથે ક્યારેય નહીં..."
8th Pay Commission: વર્ષ 2026 માં વધી જશે પગાર ? કે પછી કર્મચારીઓએ હજુ જોવી પડશે રાહ, જાણો અપડેટ 
8th Pay Commission: વર્ષ 2026 માં વધી જશે પગાર ? કે પછી કર્મચારીઓએ હજુ જોવી પડશે રાહ, જાણો અપડેટ 
ઈશાન કિશને ઈતિહાસ રચ્યો, 33 બોલમાં સદી ફટકારી, ચોગ્ગા-છગ્ગાનો વરસાદ 
ઈશાન કિશને ઈતિહાસ રચ્યો, 33 બોલમાં સદી ફટકારી, ચોગ્ગા-છગ્ગાનો વરસાદ 
Gold Rate: સોનાની કિંમતમાં ફરી એક વખત ઉછાળો, જાણો 24 ડિસેમ્બરનો લેટેસ્ટ રેટ 
Gold Rate: સોનાની કિંમતમાં ફરી એક વખત ઉછાળો, જાણો 24 ડિસેમ્બરનો લેટેસ્ટ રેટ 
રોહિત શર્માએ મેદાનમાં કર્યો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ, વિસ્ફોટક અંદાજમાં ફટકારી સદી
રોહિત શર્માએ મેદાનમાં કર્યો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ, વિસ્ફોટક અંદાજમાં ફટકારી સદી
ICC Rankings: સૂર્યકુમાર યાદવને લાગ્યો મોટો ઝટકો, તિલક વર્માએ લગાવી છલાંગ 
ICC Rankings: સૂર્યકુમાર યાદવને લાગ્યો મોટો ઝટકો, તિલક વર્માએ લગાવી છલાંગ 
Embed widget