શોધખોળ કરો

દીપિકા પાદુકોણ નહીં પણ આ વ્યક્તિને પ્રેમ કરે છે રણવીર સિંહ

1/3
રણવીર સિંહ સાથે આલિયા ભટ્ટ પણ હાજર હતી. રણવીરની આ વાત સાંભળી તે હસી પડી હતી. રણવીર સિંહની ફિલ્મ 'ગલી બોય' 14 ફેબ્રુઆરીએ રીલિઝ થશે. ફિલ્મમાં રણવીર સિંહ, આલિયાના બોયફ્રેન્ડના પાત્રમાં જોવા મળશે.
રણવીર સિંહ સાથે આલિયા ભટ્ટ પણ હાજર હતી. રણવીરની આ વાત સાંભળી તે હસી પડી હતી. રણવીર સિંહની ફિલ્મ 'ગલી બોય' 14 ફેબ્રુઆરીએ રીલિઝ થશે. ફિલ્મમાં રણવીર સિંહ, આલિયાના બોયફ્રેન્ડના પાત્રમાં જોવા મળશે.
2/3
મુંબઈઃ રણવીર સિંહ હાલમાં પોતાની આગામી ફિલ્મ ગલી બોયના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મ 14 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. મૂવીમાં આલિયા ભટ્ટ તેની ઓપઝિટ છે. મંગળવારે ફિલ્મનું પ્રમોશન કરવા માટે તે એક રેડિયો સ્ટેશન પહોંચ્યો. અહીં તેણે ખુલીને વાત કરી હતી. તેણે રણબીર કપૂરને લઈને પણ સવાલ કરવામાં આવ્યા હતા.
મુંબઈઃ રણવીર સિંહ હાલમાં પોતાની આગામી ફિલ્મ ગલી બોયના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મ 14 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. મૂવીમાં આલિયા ભટ્ટ તેની ઓપઝિટ છે. મંગળવારે ફિલ્મનું પ્રમોશન કરવા માટે તે એક રેડિયો સ્ટેશન પહોંચ્યો. અહીં તેણે ખુલીને વાત કરી હતી. તેણે રણબીર કપૂરને લઈને પણ સવાલ કરવામાં આવ્યા હતા.
3/3
મીડિયા સાથે વાત કરતાં રણવીર સિંહને પૂછવામાં આવ્યું હતું કે, રણબિર કપૂરનું નામ આવતાં તેના મનમાં શું વિચાર આવે છે? આના જવાબમાં રણવીર સિંહે કહ્યું કે, પ્રતિભા, શાનદાર પ્રતિભા. મને રણબિર કપૂરથી પ્રેમ છે. તે મારો ગમતો એક્ટર છે. રણવીર સિંહ શરૂઆતથી જ રણબિર કપૂરના વખાણ કરતો આવ્યો છે. તે ઘણી વખત કહી ચૂક્યો છે કે, રણબિર કપૂરની ફિલ્મ 'બર્ફી'માં એક્ટિંગ જોઇ તે ખૂબ જ પ્રભાવિત થયો છે.
મીડિયા સાથે વાત કરતાં રણવીર સિંહને પૂછવામાં આવ્યું હતું કે, રણબિર કપૂરનું નામ આવતાં તેના મનમાં શું વિચાર આવે છે? આના જવાબમાં રણવીર સિંહે કહ્યું કે, પ્રતિભા, શાનદાર પ્રતિભા. મને રણબિર કપૂરથી પ્રેમ છે. તે મારો ગમતો એક્ટર છે. રણવીર સિંહ શરૂઆતથી જ રણબિર કપૂરના વખાણ કરતો આવ્યો છે. તે ઘણી વખત કહી ચૂક્યો છે કે, રણબિર કપૂરની ફિલ્મ 'બર્ફી'માં એક્ટિંગ જોઇ તે ખૂબ જ પ્રભાવિત થયો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS Live Score: શ્રેયસ અય્યર 45 રન બનાવી આઉટ, ટીમ ઈન્ડિયાને લાગ્યો ત્રીજો ઝટકો
IND vs AUS Live Score: શ્રેયસ અય્યર 45 રન બનાવી આઉટ, ટીમ ઈન્ડિયાને લાગ્યો ત્રીજો ઝટકો
PM Modi in Vantara: PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ધાટન, સિંહના બચ્ચાઓને ખવડાવ્યું
PM Modi in Vantara: PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ધાટન, સિંહના બચ્ચાઓને ખવડાવ્યું
IPL 2025 માટે BCCI એ લાગુ કર્યા નવા નિયમ, ખેલાડીઓને નહીં મળે આ વાતની મંજૂરી  
IPL 2025 માટે BCCI એ લાગુ કર્યા નવા નિયમ, ખેલાડીઓને નહીં મળે આ વાતની મંજૂરી  
સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર  આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ
સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nadiad News | નડિયાદમાં જીરા સોડા પીધા બાદ 3 લોકોના મોતના કેસમાં ચોંકાવનારો ખુલાસોSwaminarayan Sadhu Controversy: સુરતમાં મીડિયા સમક્ષ જ્ઞાનપ્રકાશના સાધકોની દાદાગીરીRahul Gandhi To Visit Gujarat: કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પહેલા રાહુલ ગાંધી આવશે ગુજરાતSwaminarayan Sadhu Controversial Statement : જ્ઞાનપ્રકાશ સ્વામીને ઘરે બેસાડી દો, ગિરીશ કોટેચા લાલઘૂમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS Live Score: શ્રેયસ અય્યર 45 રન બનાવી આઉટ, ટીમ ઈન્ડિયાને લાગ્યો ત્રીજો ઝટકો
IND vs AUS Live Score: શ્રેયસ અય્યર 45 રન બનાવી આઉટ, ટીમ ઈન્ડિયાને લાગ્યો ત્રીજો ઝટકો
PM Modi in Vantara: PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ધાટન, સિંહના બચ્ચાઓને ખવડાવ્યું
PM Modi in Vantara: PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ધાટન, સિંહના બચ્ચાઓને ખવડાવ્યું
IPL 2025 માટે BCCI એ લાગુ કર્યા નવા નિયમ, ખેલાડીઓને નહીં મળે આ વાતની મંજૂરી  
IPL 2025 માટે BCCI એ લાગુ કર્યા નવા નિયમ, ખેલાડીઓને નહીં મળે આ વાતની મંજૂરી  
સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર  આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ
સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ
IND vs AUS: ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા આપ્યો 265 રનનો ટાર્ગેટ, શમીએ ઝડપી 3 વિકેટ  
IND vs AUS: ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા આપ્યો 265 રનનો ટાર્ગેટ, શમીએ ઝડપી 3 વિકેટ  
8th pay commission: 8માં પગાર પંચની ફોર્મ્યુલા! જાણો સરકારી કર્મચારીઓનો પગાર કેટલો વધશે ? 
8th pay commission: 8માં પગાર પંચની ફોર્મ્યુલા! જાણો સરકારી કર્મચારીઓનો પગાર કેટલો વધશે ? 
Post Office Best Scheme:  પોસ્ટની આ સ્કીમ છે શાનદાર, 2 લાખ રુપિયા મળશે વ્યાજ, જાણો તેના વિશે
Post Office Best Scheme: પોસ્ટની આ સ્કીમ છે શાનદાર, 2 લાખ રુપિયા મળશે વ્યાજ, જાણો તેના વિશે
Gandhinagar: સામાન્ય વહીવટ વિભાગે વર્ગ 1 અને 2માં ભરતીને લઈ જાહેર કર્યા નવા નિયમો
Gandhinagar: સામાન્ય વહીવટ વિભાગે વર્ગ 1 અને 2માં ભરતીને લઈ જાહેર કર્યા નવા નિયમો
Embed widget