શોધખોળ કરો
કાળિયાર શિકાર કેસઃ સલમાન દોષિત જાહેર, થોડીવારમાં સંભળાવાશે સજા
1/4

સલમાન ખાન પર આરોપ છે કે તેણે જોધરપુર નજીક કણકણી ગામ પાસે બે કાળિયારનો શિકાર કર્યો હતો. આ ઘટના ‘હમ સાથ સાથ હૈ’ ફિલ્મના શૂટિંગ દરમિયાન 2 ઓક્ટબર, 1998માં બની હતી. સલમાન ખાન વિરુદ્ધ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ધારા 51 અને અન્ય સાથી કલાકાર વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ધારકા 51 તથા ભારતીય દંડ સંહિતા ધારા 149 હેઠળ આરોપનો લાગ્યો છે.
2/4

આ મામલે બે અન્ય આરોપી દુષ્યંત સિંહ અને દિનેશ સિંહ પણ આરોપી છે. હિરણના શિકાર સમયે દુષ્યંત સિંહ કથિત રીતે સલમાન સાથે હતો જ્યારે દિનેશ સિંહ વિષે કહેવામાં આવે છે કે સલમાન ખાનનો સહાયક છે.
Published at : 04 Apr 2018 06:09 PM (IST)
View More





















