શોધખોળ કરો

બોલિવૂડને લાગ્યું ‘કેન્સર’નું ગ્રહણ, ઈરફાન બાદ હવે આ એક્ટ્રેસ બની તેનો ભોગ

1/6
 સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સોનાલી પહેલી સિઝનથી આ શો સાથે સંકળાયેલી હતી. મેકર્સ પણ સોનાલીને જ ત્રીજી સિઝનમાં જજ બનાવવા માંગતા   હતાં. જુલાઈના પહેલાં અઠવાડિયે શૂટિંગ શરૂ થવાનું હતું. સોનાલીએ અંતિમ ઘડીએ શોમાં કામ કરવાની ના પાડી હતી. આ સમયે સોનાલીએ મેકર્સને   અંગત કારણોસર તે કામ નહીં કરે તેમ જણાવ્યું હતું. જોકે, હવે ખ્યાલ આવ્યો કે સોનાલીને હાઈ ગ્રેડ કેન્સર હોવાને કારણે તેણે શોમાં કામ કરવાની ના   પાડી દીધી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સોનાલી પહેલી સિઝનથી આ શો સાથે સંકળાયેલી હતી. મેકર્સ પણ સોનાલીને જ ત્રીજી સિઝનમાં જજ બનાવવા માંગતા હતાં. જુલાઈના પહેલાં અઠવાડિયે શૂટિંગ શરૂ થવાનું હતું. સોનાલીએ અંતિમ ઘડીએ શોમાં કામ કરવાની ના પાડી હતી. આ સમયે સોનાલીએ મેકર્સને અંગત કારણોસર તે કામ નહીં કરે તેમ જણાવ્યું હતું. જોકે, હવે ખ્યાલ આવ્યો કે સોનાલીને હાઈ ગ્રેડ કેન્સર હોવાને કારણે તેણે શોમાં કામ કરવાની ના પાડી દીધી હતી.
2/6
 નોંધનીય છે કે, થોડાં સમય પહેલાં જ સોનાલીએ 'ઈન્ડિયાઝ બેસ્ટ ડ્રામેબાઝ' સિઝન 3 શો સાઈન કર્યો હતો. આ શોમાં તે જજ તરીકે જોવા મળી હતી.   જોકે, પછી છેલ્લી ઘડીએ સોનાલીએ શોમાં કામ કરવાની ના પાડી દીધી હતી.
નોંધનીય છે કે, થોડાં સમય પહેલાં જ સોનાલીએ 'ઈન્ડિયાઝ બેસ્ટ ડ્રામેબાઝ' સિઝન 3 શો સાઈન કર્યો હતો. આ શોમાં તે જજ તરીકે જોવા મળી હતી. જોકે, પછી છેલ્લી ઘડીએ સોનાલીએ શોમાં કામ કરવાની ના પાડી દીધી હતી.
3/6
 કહી શકાય કે, બોલિવુડને કેન્સરનું ગ્રહણ લાગ્યું છે. કારણ કે આ પહેલા પણ બોલિવૂડના અનેક સ્ટાર્સને કેન્સર થયું છે. જેમાં સૌથી પહેલું નામ દિગ્ગજ   અભિનેતા ઈરફાન ખાનનું છે. તેમને હાલમાં જ કેન્સર થયાની જાણકારી મળી હતી. તેઓ હાલ લંડનમાં ઈલાજ કરાવી રહ્યા છે. આ પહેલા મનીષા   કોઈરાલા, યુવરાજ સિંહ, લીસા રે જેવા સ્ટાર્સ પણ કેન્સર સામે સફળતાપૂર્વક લડી ચૂક્યા છે. બોલિવૂડે સોનાલીની હેલ્થને લઈને ચિંતા વ્યક્ત કરી છે   અને તેને બીમારી સામે લડવા માટે શુભકામના પાઠવી છે.
કહી શકાય કે, બોલિવુડને કેન્સરનું ગ્રહણ લાગ્યું છે. કારણ કે આ પહેલા પણ બોલિવૂડના અનેક સ્ટાર્સને કેન્સર થયું છે. જેમાં સૌથી પહેલું નામ દિગ્ગજ અભિનેતા ઈરફાન ખાનનું છે. તેમને હાલમાં જ કેન્સર થયાની જાણકારી મળી હતી. તેઓ હાલ લંડનમાં ઈલાજ કરાવી રહ્યા છે. આ પહેલા મનીષા કોઈરાલા, યુવરાજ સિંહ, લીસા રે જેવા સ્ટાર્સ પણ કેન્સર સામે સફળતાપૂર્વક લડી ચૂક્યા છે. બોલિવૂડે સોનાલીની હેલ્થને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને તેને બીમારી સામે લડવા માટે શુભકામના પાઠવી છે.
4/6
 સોનાલીએ ટ્વિટર પર બહુ જ ભાવુક પોસ્ટ કરી છે. જેમાં તેણે લખ્યું કે, હું મારા મિત્રો અને પરિવારજનોની આભારી છું. તેઓ મને લડવા માટે સપોર્ટ   કરે છે, તેનાથી વધીને કંઈ જ નથી. હાલ ડોક્ટરોની સલાહ બાદ હું ન્યૂયોર્કમાં સારવાર લઈ રહી છું. હું આશાવાદ છું અને દરેક પગલે લડવા માટે   તૈયાર છું. હું આ જંગ સામે લડીને બતાવીશ, કેમ કે મારી પાછળ પરિવાર અને મિત્રોની તાકાત છે.
સોનાલીએ ટ્વિટર પર બહુ જ ભાવુક પોસ્ટ કરી છે. જેમાં તેણે લખ્યું કે, હું મારા મિત્રો અને પરિવારજનોની આભારી છું. તેઓ મને લડવા માટે સપોર્ટ કરે છે, તેનાથી વધીને કંઈ જ નથી. હાલ ડોક્ટરોની સલાહ બાદ હું ન્યૂયોર્કમાં સારવાર લઈ રહી છું. હું આશાવાદ છું અને દરેક પગલે લડવા માટે તૈયાર છું. હું આ જંગ સામે લડીને બતાવીશ, કેમ કે મારી પાછળ પરિવાર અને મિત્રોની તાકાત છે.
5/6
 સોનાલી બેન્દ્રએ બુધવારે એક ભાવુક પોસ્ટ કરી છે. જેમાં તેણે લખ્યું કે, ક્યારેક ક્યારેક તમે જીવનથી ઓછામાં ઓછી આશા રાખો છો, તો જીવન તમને   એક કર્વબોલ ફેંકી દે છે. મને હાલમાં જ હાઈગ્રેડ કેન્સર થયું છે. એક અજીબ દર્દની ફરિયાદ બાદ મને કેટલાક ટેસ્ટમાં કેન્સર થયાનો ખુલાસો થયો છે.   મારા પરિવાર અને નજીકના મિત્રો મને ચારે તરફથી સપોર્ટ કરી રહ્યાં છે.
સોનાલી બેન્દ્રએ બુધવારે એક ભાવુક પોસ્ટ કરી છે. જેમાં તેણે લખ્યું કે, ક્યારેક ક્યારેક તમે જીવનથી ઓછામાં ઓછી આશા રાખો છો, તો જીવન તમને એક કર્વબોલ ફેંકી દે છે. મને હાલમાં જ હાઈગ્રેડ કેન્સર થયું છે. એક અજીબ દર્દની ફરિયાદ બાદ મને કેટલાક ટેસ્ટમાં કેન્સર થયાનો ખુલાસો થયો છે. મારા પરિવાર અને નજીકના મિત્રો મને ચારે તરફથી સપોર્ટ કરી રહ્યાં છે.
6/6
મુંબઈઃ બોલિવૂડની જાણીતી એક્ટ્રેસમાં સામેલ સોનાલી બેન્દ્રેને લઈને એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. સોનાલી હાલમાં કેન્સરની બીમારીનો   સામનો કરી રહી છે. ટ્વીટર પર એક પોસ્ટમાં તેણે પોતાની બીમારીને લઈને જાણકારી આપી છે.
મુંબઈઃ બોલિવૂડની જાણીતી એક્ટ્રેસમાં સામેલ સોનાલી બેન્દ્રેને લઈને એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. સોનાલી હાલમાં કેન્સરની બીમારીનો સામનો કરી રહી છે. ટ્વીટર પર એક પોસ્ટમાં તેણે પોતાની બીમારીને લઈને જાણકારી આપી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરારSthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.