શોધખોળ કરો

KBC: બોલિવૂડની આ એક્ટ્રેસને નથી ખબર હનુમાન કોના માટે લાવ્યા હતા સંજીવની બુટી, લાઈફલાઈનની મદદ લેવા પર થઈ ટ્રોલ

બૉલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા કંટેસ્ટેન્ટ તરીકે કેબીસીમાં આવી હતી. તે દરમિયાન સોનાક્ષી રામાયણ સાથે જોડાયેલ એક સામાન્ય સવાલનો જવાબ આપી શકી નહોતી. તેના પર લોકોએ ખૂબ ટ્રોલ કરી હતી.

મુંબઈ: સૌથી લોકપ્રિય ક્વિઝ રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ 11’ ના લેટેસ્ટ કર્મવીર સ્પેશિયલ એપિસોડમાં હૉટ સીટ પર રૂમા દેવી સાથે બૉલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા કંટેસ્ટેન્ટ તરીકે આવી હતી. તે દરમિયાન સોનાક્ષી રામાયણ સાથે જોડાયેલ એક સામાન્ય સવાલનો જવાબ આપી શકી નહોતી. આ પ્રશ્રના જવાબ માટે લાઈફ લાઈનનો ઉપયોગ કરતા તેને સોશિયલ મીડિયા પર આકરી ટીકાનો સામનો કરવો પડ્યો અને લોકોએ ખૂબ ટ્રોલ કરી હતી. KBC: બોલિવૂડની આ એક્ટ્રેસને નથી ખબર હનુમાન કોના માટે લાવ્યા હતા સંજીવની બુટી, લાઈફલાઈનની મદદ લેવા પર થઈ ટ્રોલ સોનાક્ષીને પુછવામાં આ આવ્યું હતું કે રામાયણ અનુસાર હનુમાન કોના માટે સંજીવની બુટી લાવ્યા હતા ? આ સવલાનો જવાબ સોનાક્ષીને ખબર ન હતો એવામાં ગેમના નિયમ પ્રમાણે સાચા જવાબ માટે લાઈફલાઈનની મદદ લેવી ઉચિત લાગ્યું. સોનાક્ષીએ એક્સપર્ટની સલાહ લીધી અને તેની મદદથી જવાબ આપ્યો હતો. જો કે પહેલા તો અમિતાભ બચ્ચન પણ થોડાક આશ્ચર્યમાં પડી ગયા હતા કે તેમના પિતાનું નામ શત્રુધ્ન છે જે રામના ભાઈ હતા. સોનાક્ષીના કાકાનું નામ લક્ષ્મણ, ભરત છે. તેના ભાઈઓનું નામ લવ અને કુશ છે જે તમામ નામો રામાયણથી પ્રભાવિત છે. સોનાક્ષી જે ઘરમાં રહે છે તેનું નામ રામાયણ છે. એવામાં તેના આ સવાલના જવાબ માટે લાઈફલાઈનનો ઉપયોગ કરવા પર ટ્રોલ કરવામાં આવી રહી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget