શોધખોળ કરો
શ્રીદેવીનાં પાર્થિવ શરીરને ભારતમમાં લાવવામાં થઈ શકે છે વિલંબ, જાણો શું છે કારણ
1/5

નવી દિલ્હીઃ બોલીવુડ એક્ટ્રેસ શ્રીદેવીનું નિધન શનિવારે રાત્રે થયું હતું. મોતના અહેવાલ બાદથી જ બોલીવુડ ઉદ્યોગ અને દેશમાં શોકનો માહોલ છે. શ્રીદેવાનું પાર્થિવ શરીર હજુ પણ દુબઈમં છે અને જે રીતે તેનું પાર્થિવ શરીર લાવવામાં વિલંબ થઈ રહ્યો છે તેને જોતા અનેક વાતો સામે આવી રહી છે.
2/5

શ્રીદેવીનું પોસ્ટમોર્ટમ થઈ ગયું છે પરંતુ હજુ પણ અહેવાલની રાહ જોવામાં આવી રહી છે. આ જ કારણે શ્રીદેવીનું ડેથ સર્ટિફિકેટ હજુ સુધી બન્યું નથી. હજુ પણ પાર્થિવ શરીર પોલીસની કસ્ટડીમાં છે. કાયદાકીય પ્રક્રિયામાં બેથી ત્રણ કલાક લાગી શકે છે.
Published at : 26 Feb 2018 02:14 PM (IST)
View More























