શોધખોળ કરો
શ્રીદેવીની અંતિમ વિધિ પૂર્ણ, પંચમહાભૂતમાં વિલીન થયો પાર્થિવ દેહ
1/6

શ્રીદેવીની બોડીને તિરંગામાં લપેટવામાં આવી હતી. તેની આજુબાજુ બોની કપૂર અને પરિવારજનો ઉભા હતા.
2/6

મુંબઈઃ બૉલીવુડની એક્ટ્રેસ શ્રીદેવીની અંતિમ વિધિ પૂર્ણ થઇ ચૂકી છે, શ્રીદેવીનો દેહ પંચમહાભૂતોમાં વિલિન થઇ ગયો છે. અંતિમ વિધિમાં તમિલનાડુથી પંડિતને બોલાવવામાં આવ્યા અને દક્ષિણ ભારતીય રીવાજ અનુસાર શ્રીદેવીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. સફેદ ફુલોથી સજાયેલા ટ્રકમાં બોની કપૂર, અર્જુન કપૂર, સંજય કપૂર સહિત આખો પરિવાર હાજર છે. ટ્રક પાછળ કેટલાક બોલિવૂડ સ્ટાર અને હજારો લોકોની ભીડ છે. શ્રીદેવીનો પાર્થિવ દેહ તિરંગામાં લપેટાયેલો છે. અનિલ અંબાણી, શાહરૂખ ખાન, સતીષ કૌશિક સહિતના સેલેબ્સ પણ અંતિમ યાત્રામાં જોડાયા છે.
Published at : 28 Feb 2018 02:19 PM (IST)
View More























