શોધખોળ કરો
સુનીલ ગ્રોવરે આપી કપિલનો શો છોડી દેવાની ધમકી? જાણો શું છે કારણ
1/4

મુંબઈ: અહેવાલો છે કે સુનીલ ગ્રોવર કપિલ શર્મા છોડી શકે છે. કપિલ શર્મા શોમાં હવે સુનીલ પાછા ન આવે તેવી સંભાવનાઓ છે. આ નિર્ણય પાછળનું કારણ કપિલે સુનીલ સાથે પ્લેનમાં કરેલુ ગેરવર્તન માનવામાં આવે છે.
2/4

હાલમાં જ કપિલે પોતાના શોની કાસ્ટ સાથે ઓસ્ટ્રેલિયાની ટૂર કરી હતી. ત્યાંથી પાછા આવતી વખતે પ્લેનમાં એક ઘટના બની હતી. આ વાત બે દિવસ પહેલાની છે. જ્યારે કપિલ શર્મા શોની આખી ટીમ મુંબઈ પાછી આવી રહી હતી. સ્પોટબોય.કોમના એક રિપોર્ટના આધારે આ ફ્લાઈટમાં કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર વચ્ચે ઝઘડો થયો હતો. બિઝનેસ ક્લાસમાં કપિલ તેની ટીમ સાથે મુસાફરી કરી રહ્યો હતો. અને તેણે ખૂબ દારૂ પીધો હતો.
Published at : 19 Mar 2017 12:45 PM (IST)
View More























