શોધખોળ કરો

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં પોલીસે અભિનેતાના ચાર્ટડ અકાઉન્ટન્ટનું નિવદેન નોંધ્યું

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં બાંદ્રા પોલીસે ચાર્ટર્ડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું નિવેદન નોંધ્યું છે. આત્મહત્યા કેસની તપાસ સાથે જોડાયેલા એક અધિકારીએ આ અંગે જાણકારી આપી હતી.

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં બાંદ્રા પોલીસે ચાર્ટર્ડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું નિવેદન નોંધ્યું છે. આત્મહત્યા કેસની તપાસ સાથે જોડાયેલા એક અધિકારીએ આ અંગે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે સુશાંત સિંહના ચાર્ટર્ડ એકાઉન્ટેન્ટ્સ સંજય શ્રીધરનું નિવેદન બુધવારે રેકોર્ડ કરવામાં આવ્યું છે. પોલીસે અભિનેતાની નાણાકીય લેવડ-દેવડ સંબંધમાં શ્રીધર પાસે જાણકારી મેળવી હતી. આ પહેલા પોલીસે પ્રોડક્શન હાઉસની સાથે અનુબંધ વિશે જાણકારી માંગી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ઘટના સમયે સુશાંતનો યશરાજ ફિલ્મ્સ સહિત ત્રણ પ્રોડક્શન હાઉનસ સાથે કરાર હતો. પોલીસ યશરાજ બેનરના પ્રતિનિધિઓ સાથે પૂછપરછ કરી જાણકારી મેળવી રહી છે કે અભિનેતાનો અનુબંધને લઈને કોઈ વિવાદ તો નહોતો ને જેના કારણે આત્મહત્યા કરવા સુધી મજબૂર થવું પડ્યું. સુશાંત સિંહ રાજપૂતના ચાર્ટર્ડ એકાઉન્ટેન્ટ્સ શ્રીધર સિવાય પોલીસ અત્યાર સુધીમાં 22 લોકોના નિવેદનો લીધા છે. નોંધનીય છે કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે 14 જૂન 2020ના દિવસે પોતાના બ્રાન્દ્રા સ્થિત ઘરે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. સુશાંત છેલ્લા 6 મહિનાથી ડિપ્રેશનમાં હતો અને તેનો ઇલાજ પણ ચાલી રહ્યો હતો. લાંબા સમયથી દવાઓનું સેવન કરી બીમારી પર કાબૂ મેળવવાની કોશિશમાં હતો. ઘટનાના થોડા દિવસો પહેલા જ તેણે દવાઓ લેવાનું બંધ કરી દીધુ હતું. અભિનેતાની આત્મહત્યા બાદ એ વાતને લઈને ચર્ચાઓ ચાલી રહી હતી કે તેણે બોલીવૂડના કારોબારી પ્રતિદ્રિંદતાના કારણે મોતને વ્હાલુ કરવું પડ્યું. જેને લઈને મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે ઘટનાના અલગ-અલગ એંગલ પર તપાસ કરવા માટે પોલીસને નિર્દેશ આપ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ

વિડિઓઝ

Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી
Ahmedabad Mayor: અમદાવાદના મેયર બન્યા લોકોના રોષનો ભોગ
Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ
Ahmedabad Water Logging : ઘરોમાં ઘૂસ્યા, પાણી વાત કરતાં કરતાં મહિલા રડી પડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું
શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
Embed widget