શોધખોળ કરો

રિયા ચક્રવર્તી સાથે થવાના હતા સુશાંત સિંહના લગ્ન ? પિતરાઈ ભાઈએ કર્યો આ મોટો ખુલાસો

સુશાંત સિંહ રાજપૂતના પિતાએ તેના મોત બાદ કહ્યું હતું કે, જ્યારે અંતિમ વખત તેની સાથે વાત થઈ ત્યારે લગ્નને લઈ વાત કરી હતી.

પટનાઃ સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. સુશાંતના પિતા કેકે સિંહે સુશાંતની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી વિરુદ્ધ પટનામાં એફઆઇઆર નોંધાવી છે. આ અરજીમાં તેમને રિયા વિરુદ્ધ કેટલાક ગંભીર આરોપો લગાવ્યા છે. એફઆઇઆરમાં દાવો કરવામાં આવ્યો છે કે, સુશાંતને ડર હતો કે ક્યાંક રિયા તેને તેની મેનેજર દિશા સાલિયનની આત્મહત્યા કેસમાં ન ફસાવી દે. એટલે કે રિયા સુશાંતને આત્મહત્યા કેસમાં ફસાવવાનુ કાવતરુ કરી રહી હતી. સુશાંત સિંહ રાજપૂતના પિતાએ તેના મોત બાદ કહ્યું હતું કે, જ્યારે અંતિમ વખત તેની સાથે વાત થઈ ત્યારે લગ્નને લઈ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, હું રિયા ચક્રવર્તીને અંગત રીતે નથી જાણતો પરંતુ તે કોઈ બંગાળી છોકરી સાથે રહે છે તેટલું જાણતો હતો. સુશાંતના મોત બાદ તે નવેમ્બર સુધીમાં લગ્ન કરી શકે છે તેવા પણ અહેવાલ આવ્યા હતા. હવે સુશાંત સિંહના પિતરાઈ ભાઈ નીરજ સિંહ બબલૂએ એબીપી ન્યૂઝને જણાવ્યું કે, મોત પહેલા તેના લગ્નની વાત ચાલતી હતી. જોકે, રિયા ચક્રવર્તી સાથે જ લગ્ન થથે તેવો ફેંસલો નહોતો લેવામાં આવ્યો. નીરજે કહ્યું, તેનો પરિવાર જાણતો હતો કે રિયા સુશાંતને તેના પરિવારથી દૂર કરી રહી છે. પરંતુ આ તેમનો માત્ર પરસ્પર મનભેદ હોવાનું પરિવારને લાગતું હતું. મામલો આટલો ગંભીર બની જશે તેવો અંદાજ પણ નહોતો. સુશાંતના પિતા કેકે સિંહે રિયા ચક્રવર્તી ઉપર બીજા કેટલાય ગંભીર આરોપો લગાવ્યા છે. જેમાં સુશાંતના એકાઉન્ટમાંથી 15 કરોડ રૂપિયા ઉપાડવાથી લઇને સુશાંતને ડરાવવા અને ધમકાવવાના આરોપો સામેલ છે. સુશાંતના પિતા માને છે કે, સુશાંતની મેનેજર દિશા સાલિયાન કેસમાં રિયા સુશાંતને દબાણ કરીને ધમકાવતી હતી. રિયા સુશાંતને આર્થિક રીતે બંધક બનાવવા માંગતી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
IND vs SL: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, ગિલ બહાર, કેએલ રાહુલ કેપ્ટન
IND vs SL: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, ગિલ બહાર, કેએલ રાહુલ કેપ્ટન
CNG, PNG માં હવે બાયોગેસ ભેળવશે સરકાર, કેબિનેટે મંજૂર કરી 23 હજાર કરોડની યોજના
CNG, PNG માં હવે બાયોગેસ ભેળવશે સરકાર, કેબિનેટે મંજૂર કરી 23 હજાર કરોડની યોજના
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Embed widget