શોધખોળ કરો

સુશાંત સિંહ રાજપૂતના પરિવારે CBIને લખ્યો પત્ર, જાણો શું માંગ કરી

પરિવારે AIIMS ની રિપોર્ટ પર વાંધો ઉઠાવતા કહ્યું કે, ગુપ્તાના નેતૃત્વવાળી ફોરેન્સિક ટીમે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ સોંપી નથી પરંતુ તે માત્ર મુંબઈના કૂપર હોસ્પિટલની રિપોર્ટ પર પોતાનો અભિપ્રાય આપી રહ્યાં છે.

નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂતના પરિવારે સીબીઆઈને પત્ર લખીને આરોપ લગાવ્યો છે કે, દિવંગત અભિનેતાની ફોરેન્સિક તપાસ રિપોર્ટ લીક થવાથી AIIMSના નિદેશક સુધીર ગુપ્તાના ગેર વ્યાવસાયિક વલણની ખબર પડે છે. પરિવારે સુશાંતના મોતના કારણોને યોગ્ય રીતે તપાસ કરવા માટે એક નવી પેનલનું ગઠન કરવાની માંગી કરી છે. એડવોકેટ વરુણ સિંહના હવાલાથી મોકલવામા આવેલા પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે, જો લીક થયેલી રિપોર્ટ સાચી છે તો તે અપૂરતા પૂરાવાના આધારે કાઢવામાં આવેલ પક્ષપાતી તારણ છે. વરુણે કહ્યું કે, “એમ્સ દ્વારા સીબીઆઈને મોકલવામાં આવેલી રિપોર્ટ અંગે મને મીડિયા દ્વારા જાણ થઈ. આ રિપોર્ટ 14 જૂન 2020ના રોજ થયેલા સુશાંતસિંહ રાજપૂતના મોત મામલે સીબીઆઈના અનુમાન સંબંધિત છે. AIIMS ની તપાસ ટીમમાં સામેલ કેટલાક ડૉક્ટરોને પણ મે ટીવી પર આવીને તેમના દ્વારા આપવામાં આવેલી ફોરેન્સિક તપાસ પર નિવેદન આપતા સાંભળ્યાછ છે. ” રાજપૂતના પરિવારના વકીલ વિકાસ સિંહે કહ્યું કે, આ રિપોર્ટની એક કોપી વારંવાર માંગવામાં આવી પરંતુ ગુપ્તા તરફથી કોઈ જવાબ મળ્યો નથી. શું છે દાવો ?
પરિવારે AIIMS ની રિપોર્ટ પર વાંધો ઉઠાવતા કહ્યું કે, ગુપ્તાના નેતૃત્વવાળી ફોરેન્સિક ટીમે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ સોંપી નથી પરંતુ તે માત્ર મુંબઈના કૂપર હોસ્પિટલની રિપોર્ટ પર પોતાનો અભિપ્રાય આપી રહ્યાં છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, સંદિગ્ધ શબ પરીક્ષણ, ઉતાવણે કરવામાં આવેલા પોસ્ટ મોર્ટમ અને અપરાધ સ્થળ સાથે ચેડા પર કૂપર હોસ્પિટલના ડૉક્ટરો અને મુંબઈ પોલીસને સાવલ કરી રહ્યા છે. કૂપર હોસ્પિટલમાં કરવામાં આવેલા પોસ્ટ મોર્ટમાં ઘણી અસંગતતાઓ હતી. પત્ર અનુસાર મેજિસ્ટ્રેટના આદેશ વગર પોસ્ટ મોર્ટમ રાતે કરવામાં આવ્યું અને નિયમોની અનદેખી કરવામાં આવી જેના પર દુનિયાભરના એન્ક ફોરેન્સિક વિશેષજ્ઞ એકમત છે. પોસ્ટ મોર્ટમની વીડિયોગ્રાફી કરવામાં આવી નથી. મોતનો સમય નોંધવામાં આવ્યો નથી. શરીર પર ઈજાના નિશાન પર ધ્યાન નથી આપવામાં આવ્યું. તેથી તે ઈજાના કારણો પર કંઈ કહેવામાં આવ્યું નથી. રિપોર્ટમાં તે પગનો ઉલ્લેખન નથી જેમાં ફ્રેક્ચર થયું હતું. પત્રમાં કહેવામાં આવ્યું કે, ડૉ. સુધીર ગુપ્તાનું વલણ અનૈતિક, બિન વ્યવ્યાયિક અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના દિશા નિર્દેશોનું ઉલ્લંઘન છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પીએમ મોદીની અપીલની મોટી અસર: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાનો અમેરિકા પ્રવાસ રદ કર્યો
પીએમ મોદીની અપીલની મોટી અસર: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાનો અમેરિકા પ્રવાસ રદ કર્યો
PM મોદીની અપીલ પર CM યોગીનો મોટો નિર્ણય: મંત્રીઓના કાફલા 50% ઘટશે, WFH ને અપાશે પ્રાધાન્ય
PM મોદીની અપીલ પર CM યોગીનો મોટો નિર્ણય: મંત્રીઓના કાફલા 50% ઘટશે, WFH ને અપાશે પ્રાધાન્ય
‘અમેરિકા ચોંકી જશે તેવો કરીશું હુમલો!’ ઈરાનની પરમાણુ હુમલાની ધમકીથી ખળભળાટ, વિશ્વભરમાં ચિંતા
‘અમેરિકા ચોંકી જશે તેવો કરીશું હુમલો!’ ઈરાનની પરમાણુ હુમલાની ધમકીથી ખળભળાટ, વિશ્વભરમાં ચિંતા
ગુજરાત ટાઇટન્સે રચ્યો ઈતિહાસ: SRH સામે 82 રનથી રેકોર્ડબ્રેક જીત, જાણો પ્લેઓફનું ગણિત
ગુજરાત ટાઇટન્સે રચ્યો ઈતિહાસ: SRH સામે 82 રનથી રેકોર્ડબ્રેક જીત, જાણો પ્લેઓફનું ગણિત

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદ મનપાના ફુડ વિભાગની કાર્યવાહી, અખાદ્ય હળદર, કાજુનો જથ્થો કર્યો જપ્તAhmedabad Municipal Corporation's Food Department's action, quantity of inedible Haldar, Cashew seized.
Ahmedabad News: સાબરમતી જેલની સુરક્ષામાં મોટી ચૂક, સુરક્ષાકર્મીની સામેથી ફરાર થઈ ગયો કેદી
Gujarat Heat Wave: રાજ્યમાં ઉનાળાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, જાણો ક્યાં કેટલું નોંધાયુ તાપમાન?
NEET UG 2026 Exam Cancelled : પેપર લીકના આરોપો બાદ NEET-UG 2026 પરીક્ષા રદ
Sabarkantha news: હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પીએમ મોદીની અપીલની મોટી અસર: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાનો અમેરિકા પ્રવાસ રદ કર્યો
પીએમ મોદીની અપીલની મોટી અસર: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાનો અમેરિકા પ્રવાસ રદ કર્યો
PM મોદીની અપીલ પર CM યોગીનો મોટો નિર્ણય: મંત્રીઓના કાફલા 50% ઘટશે, WFH ને અપાશે પ્રાધાન્ય
PM મોદીની અપીલ પર CM યોગીનો મોટો નિર્ણય: મંત્રીઓના કાફલા 50% ઘટશે, WFH ને અપાશે પ્રાધાન્ય
‘અમેરિકા ચોંકી જશે તેવો કરીશું હુમલો!’ ઈરાનની પરમાણુ હુમલાની ધમકીથી ખળભળાટ, વિશ્વભરમાં ચિંતા
‘અમેરિકા ચોંકી જશે તેવો કરીશું હુમલો!’ ઈરાનની પરમાણુ હુમલાની ધમકીથી ખળભળાટ, વિશ્વભરમાં ચિંતા
ગુજરાત ટાઇટન્સે રચ્યો ઈતિહાસ: SRH સામે 82 રનથી રેકોર્ડબ્રેક જીત, જાણો પ્લેઓફનું ગણિત
ગુજરાત ટાઇટન્સે રચ્યો ઈતિહાસ: SRH સામે 82 રનથી રેકોર્ડબ્રેક જીત, જાણો પ્લેઓફનું ગણિત
આવતીકાલનું હવામાનઃ દેશના 15 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને તોફાનની IMDની આગાહી, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાનઃ દેશના 15 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને તોફાનની IMDની આગાહી, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
14 રાજ્યોમાં NEET પેપર લીક કૌભાંડ: CBIની તપાસ શરૂ, જાણો 10 મુદ્દામાં આખો ઘટનાક્રમ
14 રાજ્યોમાં NEET પેપર લીક કૌભાંડ: CBIની તપાસ શરૂ, જાણો 10 મુદ્દામાં આખો ઘટનાક્રમ
મોંઘવારી સાતમા આસમાને: છૂટક ફુગાવો 15 મહિનાની ટોચે 3.48% પર પહોંચતા સામાન્ય ઘરનું બજેટ ખોરવાયું
મોંઘવારી સાતમા આસમાને: છૂટક ફુગાવો 15 મહિનાની ટોચે 3.48% પર પહોંચતા સામાન્ય ઘરનું બજેટ ખોરવાયું
આ સરકારી બાબુઓની જશે નોકરી, ગુજરાત સરકારે વિભાગો પાસે લિસ્ટ મંગાવ્યું, વર્ગ 1 થી 4 ના તમામ કર્મચારીઓ રડારમાં!
આ સરકારી બાબુઓની જશે નોકરી, ગુજરાત સરકારે વિભાગો પાસે લિસ્ટ મંગાવ્યું, વર્ગ 1 થી 4 ના તમામ કર્મચારીઓ રડારમાં!
Embed widget