શોધખોળ કરો

આ બે એક્ટ્રેસ આમ આદમી પાર્ટી માટે કરશે ચૂંટણી પ્રચાર, નામ જાણીનો ચોંકી જશો

અભિનેતામાંથી નેતા બલે પ્રકાશ રાજ અને ગુજરાતના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ વિતેલા દિવસોમાં આમ આદમી માટે પ્રચાર કર્યો હતો.

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર અને ગુલ પનાગ આજે આમ આદમી પાર્ટી માટે ચૂંટણી પ્રચાર કરશે. સ્વરા ભાસ્કર બાઈક રેલીના માધ્યમતી પૂર્વ દિલ્હીમાં આમ ઉમેદવાર આતિશીના પક્ષમાં પ્રચાર કરશે. જ્યારે ગુલ પનાગ દક્ષિણ દિલ્હીના આપના ઉમેદવાર રાઘવ ચડ્ઢા માટે પ્રચાર કરશે.
View this post on Instagram
 

Amraram ji is one of the most inspiring candidates in this #loksabhaelections2019 A peasant leader & Vice President of the All India Kisan Sabha he has spent his life struggling and fighting to ensure that Farmer’s issues and causes are taken up by govt. In 2017, he led a successful agitation to ensure that loans of poor farmers upto Rs. 50,000 were waived off. Amraram ji has consistently raised the issue of irrigation, power supply, minimum support prices and loan waiver. His is a voice we NEED in Parliament.. He is standing on a CPI(M) ticket from Sikar, Rajasthan. Ardently hope he wins! #politics #amraram #rajasthan #kisaan pic credits: @sikarsandesh

A post shared by Swara Bhasker (@reallyswara) on

અભિનેતામાંથી નેતા બલે પ્રકાશ રાજ અને ગુજરાતના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ વિતેલા દિવસોમાં આમ આદમી માટે પ્રચાર કર્યો હતો. ભાસ્કર, રાજ અને મેવામીએ બિહારમાં બેગુસરાયમાં ભાકપા ઉમેદવાર કન્હૈયા કુમાર માટે પ્રચાર કર્યો હતો.
View this post on Instagram
 

If you're near a TV tonight, try and catch this. @bbcnews #worklifeindia

A post shared by Gul Panag (@gulpanag) on

સ્વરા મોટેભાગે પોતાના રાજનીતિક વિચાર સ્પષ્ટપણે જાહેર કરતી જોવા મળે છે. તેની સાથે જ પોતાના બિન્દાસ બોલ માટે સ્વરા લાઈમલાઈટમાં રહે છે. તમને જણાવીએ કે, સ્વરા ભાસ્કર જેએનયૂની પૂર્વ વિદ્યાર્થીની છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
અંશુલા-રોહનના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ સિતારા ઉમટ્યા, કાંજીવરમ સાડીમાં રેખાનું જાજરમાન લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર
અંશુલા-રોહનના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ સિતારા ઉમટ્યા, કાંજીવરમ સાડીમાં રેખાનું જાજરમાન લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ
INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Embed widget