શોધખોળ કરો

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના 'ટપુ' ભવ્ય ગાંધીએ સીરિયલ છોડવા અંગે શું કહ્યું? કર્યા ક્યા ગંભીર આક્ષેપ? જાણો

1/7
 ભવ્યે આ શોમાં 2008થી કામ કરવાનું શરૂ કર્યું ત્યારે તે દસ વર્ષનો હતો અને પાંચમા ધોરણમાં ભણતો હતો. હવે તેણે સીરિયલ છોડવાનો નિર્ણય કર્યો છે ત્યારે તે બી.કોમ.ના બીજા વર્ષમાં છે અને મીઠીબાઈ કોલેજમાં અભ્યાસ કરે છે. ભવ્ય ગાંધીની એક મહિનાની કમાણી 2.25 લાખ રૂપિયા છે.
ભવ્યે આ શોમાં 2008થી કામ કરવાનું શરૂ કર્યું ત્યારે તે દસ વર્ષનો હતો અને પાંચમા ધોરણમાં ભણતો હતો. હવે તેણે સીરિયલ છોડવાનો નિર્ણય કર્યો છે ત્યારે તે બી.કોમ.ના બીજા વર્ષમાં છે અને મીઠીબાઈ કોલેજમાં અભ્યાસ કરે છે. ભવ્ય ગાંધીની એક મહિનાની કમાણી 2.25 લાખ રૂપિયા છે.
2/7
ભવ્ય 8 વર્ષથી શો કરી રહ્યો હતો પણ પોતાની અવગણનાથી થાકીને તેણે ગુજરાતી ફિલ્મ સાઈન કરી. ભવ્ય હવે ગુજરાતી ફિલ્મો ચમકશે અને તેની પહેલી ફિલ્મનું 50 ટકા શૂટિંગ પણ પુરૂં થઈ ગયું છે. ભવ્ય ગુજરાતી સિનેમામાં હીરો તરીકે જોવા મળશે. આમ તે નાના પડદેથી મોટા પડદા પર આવી રહ્યો છે.
ભવ્ય 8 વર્ષથી શો કરી રહ્યો હતો પણ પોતાની અવગણનાથી થાકીને તેણે ગુજરાતી ફિલ્મ સાઈન કરી. ભવ્ય હવે ગુજરાતી ફિલ્મો ચમકશે અને તેની પહેલી ફિલ્મનું 50 ટકા શૂટિંગ પણ પુરૂં થઈ ગયું છે. ભવ્ય ગુજરાતી સિનેમામાં હીરો તરીકે જોવા મળશે. આમ તે નાના પડદેથી મોટા પડદા પર આવી રહ્યો છે.
3/7
તેમણે ઉમેર્યું કે, શોના પ્રોડ્યુસર અસિત મોદી સાથે આ મામલે વાતચીત થઈ હતી પણ તેમનો અભિગમ જોતાં તેમને હવે ભવ્યની જરૂર નથી તેવું લાગતું હતું. ભવ્યને તેઓ કામ આપવા જ માગતા નહોતા. તેના કારણે એક સમયે મહિનામાં 22-23 દિવસના બદલે હવે 2-3 દિવસનું જ શૂટિંગ રહેતું હતું.
તેમણે ઉમેર્યું કે, શોના પ્રોડ્યુસર અસિત મોદી સાથે આ મામલે વાતચીત થઈ હતી પણ તેમનો અભિગમ જોતાં તેમને હવે ભવ્યની જરૂર નથી તેવું લાગતું હતું. ભવ્યને તેઓ કામ આપવા જ માગતા નહોતા. તેના કારણે એક સમયે મહિનામાં 22-23 દિવસના બદલે હવે 2-3 દિવસનું જ શૂટિંગ રહેતું હતું.
4/7
ભવ્ય સાથે સંકળાયેલાં અન્ય લોકોએ દાવો કર્યો કે, શોના સર્જકોએ તેને કામ આપવાનું બંધ કરી દીધું હતું અને છેલ્લા 6-8 મહિનાથી તેના સીન્સ કાપી નાંખવામાં આવતા હતા. ભવ્ય શોમાં તે ખૂબ જ ઓછો દેખાતો હતો. મહિનામાં માત્ર 2-3 દિવસ જ તેને બોલાવતા હોવાથી તે આખો મહિનો નવરો જ બેસી રહેતો હતો.
ભવ્ય સાથે સંકળાયેલાં અન્ય લોકોએ દાવો કર્યો કે, શોના સર્જકોએ તેને કામ આપવાનું બંધ કરી દીધું હતું અને છેલ્લા 6-8 મહિનાથી તેના સીન્સ કાપી નાંખવામાં આવતા હતા. ભવ્ય શોમાં તે ખૂબ જ ઓછો દેખાતો હતો. મહિનામાં માત્ર 2-3 દિવસ જ તેને બોલાવતા હોવાથી તે આખો મહિનો નવરો જ બેસી રહેતો હતો.
5/7
 ભવ્યે દાવો કર્યો છે કે, તેના પાત્રમાં વિકસાવી શકાયું હોત પણ તેના પાત્રને સત અવગણીને તેને આગળ વધવાની તક જ આપવામાં આવી નહોતી. તેણે અનેકવાર આ અંગે વાત કરી હતી પરંતુ તે એપિસોડમાં ભાગ્યે જ દેખાતો હતો. તેના કારણે કંટાળીને જ તેણે નક્કી કર્યું કે હવે તે આ શો છોડી દેશે.
ભવ્યે દાવો કર્યો છે કે, તેના પાત્રમાં વિકસાવી શકાયું હોત પણ તેના પાત્રને સત અવગણીને તેને આગળ વધવાની તક જ આપવામાં આવી નહોતી. તેણે અનેકવાર આ અંગે વાત કરી હતી પરંતુ તે એપિસોડમાં ભાગ્યે જ દેખાતો હતો. તેના કારણે કંટાળીને જ તેણે નક્કી કર્યું કે હવે તે આ શો છોડી દેશે.
6/7
 ભવ્ય ગાંધીએ એવો દાવો કર્યો છે કે, સીરિયલના સર્જકો તેને સતત અવગણી રહ્યાં હતાં તેથી નાછૂટકે તેણે સીરિયલ ચોડવી પડી. ભવ્ય ગાંધીએ સર્જકોને પોતાના મનની વાત જણાવીને કહ્યું હતું કે તેના પાત્રને સાઈડલાઈન કરી દેવામાં આવ્યું છે, જે તેને ગમે એવી વાત નહોતી પણ, સર્જકોએ તેની વાત સાંભળી જ નહીં.
ભવ્ય ગાંધીએ એવો દાવો કર્યો છે કે, સીરિયલના સર્જકો તેને સતત અવગણી રહ્યાં હતાં તેથી નાછૂટકે તેણે સીરિયલ ચોડવી પડી. ભવ્ય ગાંધીએ સર્જકોને પોતાના મનની વાત જણાવીને કહ્યું હતું કે તેના પાત્રને સાઈડલાઈન કરી દેવામાં આવ્યું છે, જે તેને ગમે એવી વાત નહોતી પણ, સર્જકોએ તેની વાત સાંભળી જ નહીં.
7/7
મુંબઈઃ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં નવા ટપુની એન્ટ્રીનો તખ્તો તૈયાર છે ત્યારે આ સીરિયલના નિર્દેશક અસિતકુમાર મોદીએ જૂના ટપુ ભવ્ય ગાંધી સામે બળાપો કાઢીને ગંભીર આક્ષેપો કર્યા છે. બીજી તરફ ભવ્ય ગાંધીએ પણ પોતે આ સીરિયલ કેમ છોડી તેનો ખુલાસો કરીને સર્જકો સામે ગંભીર આક્ષેપો કર્યા છે.
મુંબઈઃ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં નવા ટપુની એન્ટ્રીનો તખ્તો તૈયાર છે ત્યારે આ સીરિયલના નિર્દેશક અસિતકુમાર મોદીએ જૂના ટપુ ભવ્ય ગાંધી સામે બળાપો કાઢીને ગંભીર આક્ષેપો કર્યા છે. બીજી તરફ ભવ્ય ગાંધીએ પણ પોતે આ સીરિયલ કેમ છોડી તેનો ખુલાસો કરીને સર્જકો સામે ગંભીર આક્ષેપો કર્યા છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
Embed widget