શોધખોળ કરો

શૈલેષ લોઢા બાદ વધુ એક સ્ટાર્સે Taarak Mehta Ka Ooltah Chashmah શો છોડ્યો, ઇન્સ્ટાગ્રામ પર કરી જાહેરાત

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ઘણા વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. વર્ષોમાં અનેક મોટા કલાકારો આ શો છોડીને જઇ ચૂક્યા છે

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ઘણા વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. વર્ષોમાં અનેક મોટા કલાકારો આ શો છોડીને જઇ ચૂક્યા છે. હવે આ યાદીમાં ટપ્પુ એટલે કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના રાજ અનડકટનું નામ પણ જોડાઈ ગયું છે. રાજ અનડકટ વિશેના આ સમાચારે શોના ચાહકોને મોટો આંચકો આપ્યો છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Raj Anadkat (@raj_anadkat)

રાજ અનડકટે શો છોડી દીધો

ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી કે રાજ અનડકટ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને અલવિદા કહી દેશે. પરંતુ દરેક વખતે તે આ સમાચારોને અફવા ગણાવતો હતો. જોકે, આ વખતે ટપ્પુએ પોતે જ સોશિયલ મીડિયા પર શો છોડવાની જાહેરાત કરી છે. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા રાજ અનડકટે કહ્યું હતું કે સમય આવી ગયો છે જ્યારે તમામ અટકળો અને પ્રશ્નોનો અંત લાવવો જોઈએ. નીલા ફિલ્મ્સ અને 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સાથે મારો કરાર સત્તાવાર રીતે સમાપ્ત થાય છે.

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' વિશે વધુ વાત કરતાં તેણે લખ્યું હતું કે હું ઘણું શીખ્યો છું. મિત્રો બનાવ્યા. આ તેમની કારકિર્દીના શ્રેષ્ઠ વર્ષો હતા. હું એ તમામ લોકોનો આભાર માનું છું જેમણે મને આ પ્રવાસમાં સાથ આપ્યો. તારક મહેતાની સમગ્ર ટીમ, મારા મિત્રો, પરિવાર અને તમામ બધાનો આભાર. તમે બધાએ મને ટપ્પુ તરીકે અપનાવ્યો, પ્રેમ આપ્યો. તમારા સમર્થનને કારણે મને સારું કરવાની હિંમત મળતી રહી. તારક મહેતાની આખી ટીમ અને શોને ભવિષ્ય માટે શુભકામનાઓ.

થોડા મહિના પહેલા રાજ અનડકટે રણવીર સિંહ સાથે એક તસવીર પોસ્ટ કરી હતી. આ ફોટો દ્વારા તેણે જણાવ્યું હતું કે તેનું વર્ષો જૂનું સપનું પૂરું થયું. જો કે, તે સ્વપ્ન શું હતું. તેણે આ વિશે કોઈ માહિતી શેર કરી નથી. રાજે વચન આપ્યું છે કે તે ટૂંક સમયમાં એક નવા માધ્યમ દ્વારા લોકોનું મનોરંજન કરતો જોવા મળશે.

રાજ અનડકટ પહેલા ભવ્ય ગાંધી તારક મહેતામાં ટપ્પુનું પાત્ર ભજવતો હતો. ભવ્યના ગયા પછી રાજ અનડકટ 2017માં શોમાં જોડાયો હતો. ટપ્પુના પાત્રમાં રાજને લોકોનો ઘણો પ્રેમ મળ્યો અને તે બધાનો ફેવરિટ બની ગયો. આવી સ્થિતિમાં તારક મહેતામાં તેની ગેરહાજરી વર્તાશે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારી વિભાગોની પોલ ખોલતો રિપોર્ટHun To Bolish : હું તો બોલીશ : કેમ સૂકાયા બગીચા, ક્યાં ગયું પાણી?Interim bail for Asaram Bapu: આસારામના 3 મહિનાના જામીન મંજૂર, હાઈકોર્ટે આપી મોટી રાહતAcharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Embed widget