શોધખોળ કરો

Tunisha Sharma Suicide Case: આરોપી શીજાન ખાનને બે મહિના પછી મળશે જામીન! પોલીસે 524 પાનાની ચાર્જશીટ કરી દાખલ

Tunisha Sharma Suicide Case: પોલીસે 'અલી બાબા' ફેમ અભિનેત્રી તુનીષા શર્મા આત્મહત્યા કેસના આરોપી શીજાન ખાન વિરુદ્ધ 524 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે.  જેની સુનાવણી 23 ફેબ્રુઆરીએ થશે.

Tunisha Sharma Suicide Case: ટીવી એક્ટ્રેસ તુનિષા શર્મા સુસાઈડ કેસમાં એક મોટું અપડેટ સામે આવ્યું છે. પોલીસે આ કેસમાં આરોપી શીજાન ખાનને લઈને તેની તપાસ પૂર્ણ કરી લીધી છે અને તેની સામે 524 પાનાની ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે. હવે તેની જામીન અરજી પર સુનાવણી થશે અને માનવામાં આવી રહ્યું છે કે આ વખતે શીજાન ખાનને જામીન મળી શકે છે.

પોલીસે 524 પાનાની ચાર્જશીટ દાખલ કરી

શીજાન ખાન છેલ્લા બે મહિનાથી જેલમાં છે. તાજેતરમાં, શીજને વસઈ કોર્ટમાં તેની જામીન અરજી દાખલ કરી છે, જેની સુનાવણી 23 ફેબ્રુઆરી 2023ના રોજ થશે. આ વખતે શીજાનને જામીન મળવાની શક્યતા વધુ છે. વસઈ પોલીસે શીજાન સામે 524 પાનાની ચાર્જશીટ પણ દાખલ કરી છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sheezan M Khan (Baba) (@sheezan9)

શીજાનને જામીન મળી શકે છે

શીજાન ખાનના વકીલ શરદ રાયનું કહેવું છે કે તેણે અગાઉ બોમ્બે હાઈકોર્ટમાં અભિનેતાની જામીન અરજી દાખલ કરી હતી, પરંતુ હવે ત્યાંથી અરજી પાછી ખેંચી લેવામાં આવી છે. હવે અભિનેતાની જામીન અરજી વસઈ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ મામલે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે અને પોલીસ તપાસ પણ પૂર્ણ થઈ ગઈ છે. જેના કારણે હવે આરોપીને જામીન મળી શકે છે.

શીજાન ખાન 2 મહિનાથી જેલમાં છે

ટીવી એક્ટર શીજાન ખાન લગભગ 2 મહિનાથી જેલમાં છે. તેના પર કો-સ્ટાર અને એક્સ ગર્લફ્રેન્ડ તુનિષા શર્માને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ છે. અભિનેત્રીએ 24 ડિસેમ્બર 2022 ના રોજ તેના ટીવી શો 'અલી બાબા: દાસ્તાન એ કાબુલ' ના સેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. સીસીટીવી અનુસાર તે આત્મહત્યા પહેલા શીજાન સાથે વાત કરતી જોવા મળી હતી. તેની માતાએ પણ શીજાન પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું હતું કે બ્રેકઅપ બાદ અભિનેત્રી ડિપ્રેશનમાં હતી.

આ પણ વાંચો: Swara Bhaskarના ફહાદ સાથેના લગ્ન પર ગુસ્સે થઈ Sadhvi Prachi , કહ્યું- શ્રદ્ધાની જેમ 35 ટુકડા મળશે, જલ્દી થશે તલાક

Swara Bhaskar Marriage: બીજેપી નેતા સાધ્વી પ્રાચીએ તે છોકરીઓ પર નિશાન સાધ્યું જેમણે અન્ય ધર્મ અપનાવીને નિકાહ કર્યા છે. સાધ્વી પ્રાચીએ સ્વરા ભાસ્કર પર પણ નિશાન સાધ્યું છે. તેણે કહ્યું- સ્વરાના પહેલા સૂર અલગ હતા.  તેણે જે લગ્ન કર્યા છે તે માટે તેણે શ્રદ્ધાના એ 35 ટુકડા યાદ રાખવા જોઈએ. સ્વરાની માહિતી પણ જલ્દી મળશે

સ્વરાની હાલત શ્રદ્ધા જેવી થશે: સાધ્વી પ્રાચી 

જ્યારથી બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે  પોતાના પ્રેમી એવા ફહાદ અહેમદ સાથે કોર્ટમાં લગ્ન કર્યા છે, ત્યારથી તે ઘણા લોકોના નિશાના પર છે. બીજેપી નેતા સાધ્વી પ્રાચીએ ફહાદ અને સ્વરાના આંતર-ધર્મ લગ્ન પર નિશાન સાધ્યું છે. તેણે સ્વરા માટે કહ્યું કે કાં તો તે જલ્દી ઘરે પરત ફરશે અથવા તેની હાલત શ્રદ્ધા જેવી થઈ જશે. તે સૂટકેસ અથવા ફ્રિજમાં મળી આવશે.

સાધ્વી પ્રાચીએ સ્વરાને શું કહ્યું?

સાધ્વી પ્રાચીએ તે છોકરીઓને નિશાન બનાવી હતી જેમણે અન્ય ધર્મ અપનાવીને નિકાહ કર્યા હતા. બરેલીમાં સાધ્વી પ્રાચીએ મીડિયા સાથે વાત કરતા સ્વરા પર નિશાન સાધ્યું હતું. તેણે કહ્યું- સ્વરા ભાસ્કરના પહેલા શૂર અલગ હતા. સ્વરાએ શ્રદ્ધાનું તે ફ્રીજ યાદ રાખવું જોઈએ. જેમાં 35 ટુકડા મળી આવ્યા હતા. હવે નિક્કી નામની છોકરી છે, તેની સાથે પણ આ ઘટના બની છે. ગમે તેટલી છોકરીઓ ભટકી જાય, પણ મને દુઃખ થાય છે. કાં તો તે સૂટકેસમાં જાય છે અથવા તે કોથળામાં અથવા ફ્રીજમાં જોવા મળે છે. તેઓના 35 ટુકડા મળી આવે છે  સ્વરા ભાસ્કર વિશે પણ ટૂંક સમયમાં માહિતી આવવાની છે. છૂટાછેડાની માહિતી ટૂંક સમયમાં આવશે.

સ્વરા માર્ચમાં ભવ્ય લગ્ન કરશે

સ્વરા ભાસ્કરે હજુ સુધી સાધ્વી પ્રાચીના નિવેદન પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. સ્વરાના લગ્ન પર દેશભરમાં અલગ-અલગ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. અભિનેત્રી આ ચર્ચાથી દૂર પોતાના ભવ્ય લગ્નની તૈયારી કરી રહી છે. ફહાદ સાથે કોર્ટ મેરેજ બાદ અભિનેત્રી માર્ચમાં પરંપરાગત લગ્ન કરવા જઈ રહી છે. સ્વરાને દુલ્હનના વેશમાં જોવા માટે ચાહકો સંપૂર્ણ રીતે ઉત્સાહિત છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Gujarat Visit Live : PM મોદી ગુજરાતમાં ત્રણ દિવસના પ્રવાસે,  સોમનાથ સહિત ખાસ આ સ્થાનની લેશે મુલાકાત
PM Modi Gujarat Visit Live : PM મોદી ગુજરાતમાં ત્રણ દિવસના પ્રવાસે, સોમનાથ સહિત ખાસ આ સ્થાનની લેશે મુલાકાત
Microsoft Outlook Down: વિશ્વભરમાં માઈક્રોસોફ્ટ આઉટલુક ડાઉન,યૂઝર્સ થયા પરેશાન
Microsoft Outlook Down: વિશ્વભરમાં માઈક્રોસોફ્ટ આઉટલુક ડાઉન,યૂઝર્સ થયા પરેશાન
PM Modi Gujarat Visit: PM મોદી પહોંચ્યા જામનગર, કાલે વનતારાની લેશે મુલાકાત
PM Modi Gujarat Visit: PM મોદી પહોંચ્યા જામનગર, કાલે વનતારાની લેશે મુલાકાત
કચ્છના અંજારમાં કાળજું કંપાવનારી ઘટના: ૫૦ વર્ષના પુત્રએ ૮૦ વર્ષની વૃદ્ધ માતા પર આચર્યું દુષ્કર્મ
કચ્છના અંજારમાં કાળજું કંપાવનારી ઘટના: ૫૦ વર્ષના પુત્રએ ૮૦ વર્ષની વૃદ્ધ માતા પર આચર્યું દુષ્કર્મ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dahod: ડ્રોનની મદદથી પોલીસે ઉકેલ્યો ડમ્પર ચોરીનો ભેદ, હરિયાણાના 2 શખ્સો ઝડપાયાHun To Bolish :  હું તો બોલીશ :  સોશલ મીડિયાનો બકવાસHun To Bolish : હું તો બોલીશ : કૌભાંડોની પંચાયત!PM Modi in Gujarat: PM મોદીનું ગુજરાતમાં આગમન, જામનગરમાં વડાપ્રધાનની એક ઝલક જોવા લોકો ઉમટ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit Live : PM મોદી ગુજરાતમાં ત્રણ દિવસના પ્રવાસે,  સોમનાથ સહિત ખાસ આ સ્થાનની લેશે મુલાકાત
PM Modi Gujarat Visit Live : PM મોદી ગુજરાતમાં ત્રણ દિવસના પ્રવાસે, સોમનાથ સહિત ખાસ આ સ્થાનની લેશે મુલાકાત
Microsoft Outlook Down: વિશ્વભરમાં માઈક્રોસોફ્ટ આઉટલુક ડાઉન,યૂઝર્સ થયા પરેશાન
Microsoft Outlook Down: વિશ્વભરમાં માઈક્રોસોફ્ટ આઉટલુક ડાઉન,યૂઝર્સ થયા પરેશાન
PM Modi Gujarat Visit: PM મોદી પહોંચ્યા જામનગર, કાલે વનતારાની લેશે મુલાકાત
PM Modi Gujarat Visit: PM મોદી પહોંચ્યા જામનગર, કાલે વનતારાની લેશે મુલાકાત
કચ્છના અંજારમાં કાળજું કંપાવનારી ઘટના: ૫૦ વર્ષના પુત્રએ ૮૦ વર્ષની વૃદ્ધ માતા પર આચર્યું દુષ્કર્મ
કચ્છના અંજારમાં કાળજું કંપાવનારી ઘટના: ૫૦ વર્ષના પુત્રએ ૮૦ વર્ષની વૃદ્ધ માતા પર આચર્યું દુષ્કર્મ
Health Tips: કોઈ વરદાનથી કમ નથી ઉનાળામાં આ ફળનું સેવન,અનેક સમસ્યાથી આપશે છૂટકારો
Health Tips: કોઈ વરદાનથી કમ નથી ઉનાળામાં આ ફળનું સેવન,અનેક સમસ્યાથી આપશે છૂટકારો
આગામી કુંભ મેળો કયા રાજ્યમાં યોજાશે? રાજ્ય સરકારે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી
આગામી કુંભ મેળો કયા રાજ્યમાં યોજાશે? રાજ્ય સરકારે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી
Champions Trophy 2025: ઓસ્ટ્રેલિયા કે દક્ષિણ આફ્રિકા....સેમિફાઇનલમાં ટીમ ઇન્ડિયા કોની સામે ટકરાશે? આજે થશે ફેંસલો
Champions Trophy 2025: ઓસ્ટ્રેલિયા કે દક્ષિણ આફ્રિકા....સેમિફાઇનલમાં ટીમ ઇન્ડિયા કોની સામે ટકરાશે? આજે થશે ફેંસલો
અમદાવાદમાં ઓનલાઇન ઠગ ટોળકીનો ત્રાસ: ડિજિટલ ધરપકડથી લઈને ફ્રેન્ચાઇઝી કૌભાંડ સુધી લાખોની છેતરપિંડી
અમદાવાદમાં ઓનલાઇન ઠગ ટોળકીનો ત્રાસ: ડિજિટલ ધરપકડથી લઈને ફ્રેન્ચાઇઝી કૌભાંડ સુધી લાખોની છેતરપિંડી
Embed widget