શોધખોળ કરો

TMKOC: 'તારક મેહતા'માં સૌથી વધુ ફી કોની? જેઠાલાલ એક એપિસોડના કેટલા રૂપિયા વસુલે છે?

દિલીપ જોશી 'તારક મહેતા'માં કોમિક રોલ માટે જાણીતા છે. તે પોતાની ભૂમિકા સારી રીતે નિભાવે છે. જો કે આ શોમાં ઘણા લીડ સ્ટાર્સ છે, પરંતુ શોમાં સૌથી વધુ ફી લેનાર દિલીપ જોશી છે.

Dilip Joshi Fees In TMKOC: ભારતીય ટીવી જગતના સૌથી લોકપ્રિય કોમેડી ડ્રામા શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 14 વર્ષથી ટીવી પર રાજ કરી રહ્યો છે. તેના તમામ પાત્રો ઘરે ઘરમાં જાણિતા બન્યા છે. ખાસ કરીને જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીના ચાહક-ફોલોઇંગ મજબૂત જ વધારે છે. જેઠાલાલ આ શોનું લોકપ્રિય પાત્ર છે, જે લોકોને ઘણું પસંદ આવી રહ્યું છે. કહી શકાય કે દિલીપને આ રોલને કારણે જ આટલી લોકપ્રિયતા મળી છે. આજના સમયમાં દિલીપ શોમાં સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા છે.

'તારક મહેતા'માં દિલીપ જોશીની ફી કેટલી? 

દિલીપ જોશી 'તારક મહેતા'માં કોમિક રોલ માટે જાણીતા છે. તે પોતાની ભૂમિકા સારી રીતે નિભાવે છે. જો કે આ શોમાં ઘણા લીડ સ્ટાર્સ છે, પરંતુ શોમાં સૌથી વધુ ફી લેનાર દિલીપ જોશી છે. અહેવાલો અનુસાર, જેઠાલાલ રિયલ નેમ ઉર્ફે દિલીપ જોશી એક એપિસોડ માટે 1.5 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

'તારક મહેતા' આ રીતે થઈ હતી દિલીપ જોશેની એન્ટ્રી

'મૈંને પ્યાર કિયા', 'હમ આપકે હૈ કૌન' અને 'દિલ હૈ તુમ્હારા' જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા દિલીપ જોશીને જ્યારે 'તારક મહેતા'ની ઑફર મળી ત્યારે તેમણે ના પાડી દીધી હતી. વાત એમ હતી કે, જ્યારે દિલીપ જોશીને 'તારક મહેતા'માં જેઠાલાલની ઑફર મળી, ત્યારે તેઓ બીજા કોઈ શોમાં કામ કરી રહ્યા હતા. એટલા માટે દિલીપે તે સમયે શો ના પાડી દીધી હતી. જોકે થોડા સમય બાદ તેમનો શો બંધ થઈ ગયો અને તે બેરોજગાર થઈ ગયા હતાં. આખરે તેમણે શોના નિર્માતા અસિત મોદીનો સંપર્ક કર્યો હતો અને ત્યાર બાદ જેઠાલાલના રોલ માટે ઓડિશન આપ્યું હતું.

અંગત જીવનની વાત કરીએ તો દિલીપ જોશીની રિયલ લાઈફ પત્નીનું નામ જયમાલા જોશી છે. તેમને બે બાળકો છે, જેમના નામ નિયતિ અને રિત્વિક છે. અભિનેતાઓ તેમના અંગત જીવનને ખાનગી જ રાખવાનું પસંદ કરે છે.

તારક મેહતા શોમાં દયાબેનની થશે એન્ટ્રી, ખુદ સુંદરે જેઠાલાલને આપ્યા સમાચાર, જુઓ એન્ટ્રીનો વીડિયો

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોને ટીવીની દુનિયાનો સૌથી વધુ પસંદ કરાયેલો શો માનવામાં આવે છે. છેલ્લા ઘણા દિવસોથી આ શો હેડલાઈનમાં ચમકી રહ્યો છે. હમણાં જ શૈલેષ લોઢા એટલે કે 'તારક મેહતા'એ આ શો છોડ્યો હતો જેનાથી બધા ચોંકી ગયા હતા. હવે શોમાં નવા-નવા કેરેક્ટર્સની એન્ટ્રી થવાની છે જેને લઈને દર્શકો ઘણા ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. જો કે, પ્રોડ્યુસર અસિત મોદી ઘણા પ્રયત્ન કરી રહ્યા છે કે, શોમાં જૂના કલાકારો પરત આવી જાય. જો કે, અત્યાર સુધી કોઈ સકારાત્મક પરિણામ જોવા નથી મળ્યું. આ શોના ખુબ જ જાણીતા પાત્ર દયાબેનને (Dayaben) લઈને હાલ રિપોર્ટ્સ મળી રહ્યા છે કે તે શોમાં પરત આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
ગોધરા રમખાણો કેસ: 19 વર્ષ પછી 3 દોષિતો નિર્દોષ છૂટ્યા! ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, પુરાવાના અભાવે મુક્ત કર્યા
ગોધરા રમખાણો કેસ: 19 વર્ષ પછી 3 દોષિતો નિર્દોષ છૂટ્યા! ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, પુરાવાના અભાવે મુક્ત કર્યા
'PM મોદી બોલે કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે', સીઝફાયરના દાવા પર સંસદમાં રાહુલ ગાંધીનો પડકાર 
'PM મોદી બોલે કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે', સીઝફાયરના દાવા પર સંસદમાં રાહુલ ગાંધીનો પડકાર 
સંસદમાં રાહુલ ગાંધીએ કર્યા આકરા પ્રહાર: 'આ સરકારે 30 મિનિટમાં પાકિસ્તાન સામે હથિયાર હેઠા મૂકી દીધા!'
સંસદમાં રાહુલ ગાંધીએ કર્યા આકરા પ્રહાર: 'આ સરકારે 30 મિનિટમાં પાકિસ્તાન સામે હથિયાર હેઠા મૂકી દીધા!'
Advertisement

વિડિઓઝ

AAJ No Muddo: આજનો મુદ્દો : સંબંધો કેમ થયા શર્મિદા?
Gujarat Farmer News: ગુજરાતના ખેડૂતોને મોટો ઝટકો,  IFFCOએ NPK ખાતરના ભાવમાં કર્યો વધારો
કોણ પાકિસ્તાનને ક્લીનચીટ આપી રહ્યું છે..: સંસદમાં કૉંગ્રેસ નેતા ચિદમ્બર પર બગડ્યા અમિત શાહ
ABP અસ્મિતા મહાસન્માન પુરસ્કાર 2025: ડૉ. જે.એમ. વ્યાસને મહાસન્માન
ABP અસ્મિતા સન્માન પુરસ્કાર 2025: ઉદ્યોગ ક્ષેત્રે પારુબેન જયકૃષ્ણનું સન્માન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
ગોધરા રમખાણો કેસ: 19 વર્ષ પછી 3 દોષિતો નિર્દોષ છૂટ્યા! ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, પુરાવાના અભાવે મુક્ત કર્યા
ગોધરા રમખાણો કેસ: 19 વર્ષ પછી 3 દોષિતો નિર્દોષ છૂટ્યા! ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, પુરાવાના અભાવે મુક્ત કર્યા
'PM મોદી બોલે કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે', સીઝફાયરના દાવા પર સંસદમાં રાહુલ ગાંધીનો પડકાર 
'PM મોદી બોલે કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે', સીઝફાયરના દાવા પર સંસદમાં રાહુલ ગાંધીનો પડકાર 
સંસદમાં રાહુલ ગાંધીએ કર્યા આકરા પ્રહાર: 'આ સરકારે 30 મિનિટમાં પાકિસ્તાન સામે હથિયાર હેઠા મૂકી દીધા!'
સંસદમાં રાહુલ ગાંધીએ કર્યા આકરા પ્રહાર: 'આ સરકારે 30 મિનિટમાં પાકિસ્તાન સામે હથિયાર હેઠા મૂકી દીધા!'
Gujarat Rain Alert:  ગુજરાતમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય, શું આખુ અઠવાડિયું વરસાદ પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Rain Alert: ગુજરાતમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય, શું આખુ અઠવાડિયું વરસાદ પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
પહેલગામ હુમલાના ત્રણેય આતંકી ઓપરેશન મહાદેવમાં ઠાર, જાણો ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં બીજુ શું કહ્યું ?
પહેલગામ હુમલાના ત્રણેય આતંકી ઓપરેશન મહાદેવમાં ઠાર, જાણો ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં બીજુ શું કહ્યું ?
ખેડૂતોની આવક નહીં, ખર્ચ વધ્યો! ઇફકોએ NPK ખાતરના ભાવમાં કર્યો વધારો, જાણો 50 કિલોએ કેટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે
ખેડૂતોની આવક નહીં, ખર્ચ વધ્યો! ઇફકોએ NPK ખાતરના ભાવમાં કર્યો વધારો, જાણો 50 કિલોએ કેટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે
Gujarat Rain: રાજ્યમાં અતિભારે વરસાદ અને જળબંબાકારને લઈ અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain: રાજ્યમાં અતિભારે વરસાદ અને જળબંબાકારને લઈ અંબાલાલની મોટી આગાહી
Embed widget