શોધખોળ કરો

તુનિષા પહેલાં શિઝાન ખાન એક્ટ્રેસ મૃણાલ સિંહને કરતો હતો ડેટ, મિસ્ટ્રી ગર્લની ચેટ આવી સામે

તુનિષા સિવાય પણ શિઝાનની લાઈફમાં અન્ય યુવતી હોવાનું સામે આવ્યું છે અને આ વાતને લીધે જ શિઝાને તુનિષા સાથે અચાનક બ્રેકઅપ કરી લીધું હતું.

શિઝાન ખાને મુંબઈ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. શિઝાને 2013માં સિરિયલ 'જોધા અકબર'માં યંગ અકબરનો રોલ ભજવીને કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે અલગ અલગ સિરિયલમાં જોવા મળ્યો હતો. 'અલીબાબા દાસ્તાને કાબુલ' પહેલાં શિઝાન 'પવિત્ર ભરોસે કા સફર'માં જોવા મળ્યો હતો. તુનિષા શર્મા પહેલાં શિઝાન ટીવી સિરિયલ 'કુંડલી ભાગ્ય'ની એક્ટ્રેસ મૃણાલ સિંહને ડેટ કરતો હતો.જો કે બાદમાં અમુક કારણોસર બંનેનું બ્રેકઅપ થઈ ગયું.

મૃણાલ ઠાકુર બાદ શિઝાન તુનિષા શર્માને ડેટ કરવા લાગ્યો 

એક્ટ્રેસ મૃણાલ ઠાકુર બાદ શિઝાનના જીવનમાં તુનિષા શર્મા આવી. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમની સફર શરૂ થઈ હતી. જો કે તુનિષા સિવાય પણ શિઝાનની લાઈફમાં અન્ય યુવતી હોવાનું સામે આવ્યું છે અને આ વાતને લીધે જ શિઝાને તુનિષા સાથે અચાનક બ્રેકઅપ કરી લીધું હતું. જેને પગલે તુનિષા સતત પરેશાન રહેવા લાગી હતી અને તેને પણ શિઝાનની સિક્રેટ ગર્લફ્રેન્ડની જાણ થઈ ગઈ હતી જેથી તુનિષાએ આવેશમાં આવીને આત્મહત્યા કરી લીધી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. તુનિષાએ સુસાઇડ કર્યું તે દિવસે શિઝાને સિક્રેટ ગર્લફ્રેન્ડ સાથે દોઢ કલાક વાત કરી હતી. આટલું જ નહીં શિઝાને આ ચેટ પણ ડિલિટ કરી નાખી હતી. સરકારી વકીલે કોર્ટમાં કહ્યું હતું કે જો સિક્રેટ ગર્લફ્રેન્ડ સાથેની તે ચેટમાં કંઈ જ ખોટું નહોતું તો પછી શિઝાને તે ચેટ ડિલિટ કેમ કરી? શિઝાન પૂછપરછમાં યોગ્ય જવાબ આપતો નથી. તે વારે ઘડીએ પોતાના જવાબ બદલી રહ્યો છે.પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આત્મહત્યા પહેલાં શિઝાન તથા તુનિષા વચ્ચે શું વાત થઈ હતી. તુનિષાએ ત્રણ વાગ્યે શિઝાન સાથે લંચ લીધું હતું અને સવા ત્રણે આત્મહત્યા કરી લીધી હતી. 15 મિનિટની અંદર તુનિષાના મનમાં કેમ આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો. બંને વચ્ચે લંચ દરમિયાન કંઈ થયું હતું કે નહીં તે અંગે પોલીસ તપાસ કરી રહી છે

24 ડિસેમ્બરે તુનિષા ફાંસી પર લટકતી મળી હતી

તુનિષા 24 ડિસેમ્બરે તેના ટીવી શો 'અલી બાબા દાસ્તાન એ કાબુલ'ના સેટના મેક-અપ રૂમમાં ફાંસીથી લટકતી મળી આવી હતી. તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. અભિનેત્રીના મૃત્યુ બાદ તેની માતાએ શિઝાન પર તેની પુત્રીને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ પોલીસે શિઝાનની ધરપકડ કરી છે  શિઝાનની પૂછપરછ દરમિયાન પોલીસને તેની સિક્રેટ ગર્લફ્રેન્ડ વિશે ખબર પડી અને ફોન પર ઘણી યુવતીઓની વોટ્સએપ ચેટની વિગતો પણ મેળવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Advertisement

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો, ફોરેસ્ટ અધિકારીના અન્ય મહિલા સાથે સંબંધ
Harsh Sanghavi : ખેડૂતોને સહાયને લઈ નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના જીવનમાં આવશે ઉજાસ
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી !
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશમાં ગુલામી!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
Embed widget