શોધખોળ કરો

અજય દેવગણની પુત્રી ન્યાસા કેમ રડી પડી, જુઓ આ રહી તસવીરો

પ્રેયરમીટમાં અજય દેવગન માતા વીણા દેવગન, પત્ની કાજોલ તથા દીકરી ન્યાસા સાથે સૌ પહેલાં આવ્યો હતો. ત્યારબાદ બોલિવૂડ સેલેબ્સ આવી પહોંચ્યાં હતાં. આ દરમિયાન અજય દેવગણ અને પુત્રી ન્યાસા બહુ જ દુખી લાગી રહ્યા હતાં.

મુંબઈઃ બોલિવૂડ અભિનેતા અજય દેવગનના પિતા તથા એક્શન કોરિયોગ્રાફર વીરૂ દેવગનનું 27 મેના રોજ નિધન થયું હતું. 30 મેના રોજ મુંબઈના ઈસ્કોન મંદિરમાં વીરૂ દેવગનની પ્રેયરમીટ યોજવામાં આવી હતી. અજય દેવગણની પુત્રી ન્યાસા કેમ રડી પડી, જુઓ આ રહી તસવીરો પ્રેયરમીટમાં અજય દેવગન માતા વીણા દેવગન, પત્ની કાજોલ તથા દીકરી ન્યાસા સાથે સૌ પહેલાં આવ્યો હતો. ત્યારબાદ બોલિવૂડ સેલેબ્સ આવી પહોંચ્યાં હતાં. આ દરમિયાન અજય દેવગણ અને પુત્રી ન્યાસા બહુ જ દુખી લાગી રહ્યા હતાં. અજય દેવગણની પુત્રી ન્યાસા કેમ રડી પડી, જુઓ આ રહી તસવીરો વીરૂ દેવગણની પ્રાર્થના સભામાં અજય દેવગણ, માતા વીણા દેવગણ, પત્ની કાજોલ અને પુત્રી ન્યાસા એકસાથે આવ્યા હતાં. આ દરમિયાન પુત્રી ન્યાસા રડતી જોવા મળી હતી. તે સમયે પિતા અજય દેવગણને સંભાળી હતી. અજય દેવગણની પુત્રી ન્યાસા કેમ રડી પડી, જુઓ આ રહી તસવીરો વીરૂ દેવગનની પ્રાર્થનાસભામાં ચંકી પાંડે-ભાવના પાંડે, કબિર બેદી-પરવીન દુસાંજ, રિતેશ સિધવાણી, વિપુલ શાહ-શૈફાલી શાહ, રવિના ટંડન, સુનિલ શેટ્ટી-માના શેટ્ટી, સુરેશ ઓબેરોય, ઉર્મિલા માતોંડકર, ગુલશન ગ્રોવર, મહિમા ચૌધરી, રાજકુમાર ગુપ્તા, તબુ, કરિના-કરિશ્મા-રણધિર કપૂર, અરૂણા ઈરાની, શક્તિ કપૂર, અબ્બાસ-મસ્તાન, અમિતાભ બચ્ચન-અભિષેક બચ્ચન સહિતના સેલેબ્સ આવી પહોંચ્યા હતાં.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Dhurandhar 2 Record: ધુરંધર 2 એ બોક્સ ઓફિસ પર નવો રેકોર્ડ બનાવ્યો, શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મને પાછળ છોડી
Dhurandhar 2 Record: ધુરંધર 2 એ બોક્સ ઓફિસ પર નવો રેકોર્ડ બનાવ્યો, શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મને પાછળ છોડી
Madhuri Dixit: રામ નવમી પર પતિ સાથે વારાણસી પહોંચી માધુરી દીક્ષિત; કુલ્હાડ ચા અને ક્રુઝ રાઈડની માણી મજા, તસવીરો વાયરલ
Madhuri Dixit: રામ નવમી પર પતિ સાથે વારાણસી પહોંચી માધુરી દીક્ષિત; કુલ્હાડ ચા અને ક્રુઝ રાઈડની માણી મજા, તસવીરો વાયરલ
ક્યારે રિલીઝ થશે 'હૈવાન' અને 'હેરાફેરી 3' ? અક્ષય કુમારે આપ્યું મોટું અપડેટ
ક્યારે રિલીઝ થશે 'હૈવાન' અને 'હેરાફેરી 3' ? અક્ષય કુમારે આપ્યું મોટું અપડેટ
'મારી છેડતી કરી, મને 10 વાર ટચ કરી ને...' - ડાયરેક્ટર સનોજ મિશ્રા પર ભડકી મોનાલિસા
'મારી છેડતી કરી, મને 10 વાર ટચ કરી ને...' - ડાયરેક્ટર સનોજ મિશ્રા પર ભડકી મોનાલિસા

વિડિઓઝ

Harsh Sanghavi : લોકડાઉનની અફવાથી દૂર રહેવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની લોકોને અપીલ
Gujarat Weather : ગુજરાતમાં માવઠાની આગાહી, કઈ તારીખે ક્યાં પડશે માવઠું?
Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઈ મોટા સમાચાર
Gujarat Govt : ખેડૂતોના હીતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને મોટી રાહત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
સુરતના સોલાર ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર: ₹25,000 કરોડના ઓર્ડર અટવાયા, નફો તો દૂર મૂડી બચાવવી પણ મુશ્કેલ
સુરતના સોલાર ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર: ₹25,000 કરોડના ઓર્ડર અટવાયા, નફો તો દૂર મૂડી બચાવવી પણ મુશ્કેલ
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
Patan News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરતા રાજકારણમાં ગરમાવો
Patan News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરતા રાજકારણમાં ગરમાવો
રિટાયરમેન્ટ પછી પણ દર મહિને થશે 50 હજારની આવક! એક્સપર્ટ્સે જણાવી 3 ખાસ સ્ટ્રેટેજી, જે બદલી નાખશે તમારી લાઈફ
રિટાયરમેન્ટ પછી પણ દર મહિને થશે 50 હજારની આવક! એક્સપર્ટ્સે જણાવી 3 ખાસ સ્ટ્રેટેજી, જે બદલી નાખશે તમારી લાઈફ
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Iran War: યુદ્ધની વચ્ચે ગુજરાતના માછીમારો ઈરાનમાં ફસાયા, સ્વદેશ પરત ફરવા માંગી મદદ
Iran War: યુદ્ધની વચ્ચે ગુજરાતના માછીમારો ઈરાનમાં ફસાયા, સ્વદેશ પરત ફરવા માંગી મદદ
Embed widget