શોધખોળ કરો

Rekha Sindoor: પતિના મૃત્યુ બાદ પણ રેખા કેમ લગાવે છે સિંદૂર, એક્ટ્રેસ ઇન્ટરવ્યુમાં કર્યો ખુલાસો

Rekha Sindoor: અભિનેત્રી રેખાએ પોતાની સ્ટાઈલ, એક્ટિંગ અને ફેશનથી ચાહકોનું દિલ જીતી લીધું હતું. રેખાના લુક્સ આજે પણ ચર્ચામાં છે. તે સિંગલ છે છતાં પણ સિંદૂર લગાવે છે.

Rekha Sindoor: બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી રેખાનો જન્મદિવસ 10મી ઓક્ટોબરે છે. 69 વર્ષની ઉંમરમાં પણ રેખા તેના લુક અને ફેશન સ્ટેટમેન્ટને કારણે ચર્ચામાં રહે છે. વેસ્ટર્નથી લઈને એથનિક સુધી તેના લુક્સ વાયરલ થાય છે. રેખા સિંદૂર સાથે તેના લૂકને કમ્પલિટ કરે છે.  તે લગ્ન વિના પણ સિંદૂર લગાવે છે. આજે પણ તે કાંજીવરમ સાડી અને સિંદૂરમાં જોવા મળે છે.

 જ્યારે રેખા પહેલીવાર સિંદૂરમાં જોવા મળી હતી

રેખા પહેલીવાર ઋષિ કપૂર અને નીતુ કપૂરના લગ્નમાં સિંદૂર અને મંગળસૂત્ર પહેરીને ગઈ હતી. આ પછી તેના લુકને લઈને ઘણી ચર્ચા થઈ હતી. તેનો લુક જોઈને બધા ચોંકી ગયા અને અનેક સવાલો ઉભા થવા લાગ્યા. જો કે રેખાએ હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે સિંદૂર લગાવવાની વાત કરી હતી.તમને જણાવી દઈએ કે નીતુ કપૂર અને ઋષિ કપૂરના લગ્ન જાન્યુઆરી 1980માં થયા હતા.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by A Fashionista's Diary (@afashionistasdiaries)

રેખા સિંદૂર કેમ લગાવે છે?

રેખાએ કહ્યું હતું કે તે શૂટમાંથી સીધી આવી હતી અને સિંદૂર કાઢવાનું ભૂલી ગઈ હતી. રેખાએ કહ્યું હતું કે તેને લોકોની પ્રતિક્રિયાની પરવા નથી. રેખાએ કહ્યું હતું- મને લાગે છે કે સિંદૂર મારા પર સારું લાગે છે. સિંદૂર મને અનુકૂળ આવે છે. મારા લૂકને કમ્પલિટ કરે છે.

રેખા: ધ અનટોલ્ડ સ્ટોરી પુસ્તકમાં રેખાના વિવાદાસ્પદ દેખાવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અભિનેત્રીને 1982ના રાષ્ટ્રીય પુરસ્કારો દરમિયાન શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. આ દરમિયાન રેખાએ સિંદૂર લગાવવા પાછળનું કારણ જણાવતાં કહ્યું હતું કે હું જે શહેરમાંથી આવું છું ત્યાં સિંદૂર લગાવવાનું ફેશન છે.

રેખાના અંગત જીવનની વાત કરીએ તો તેણે 1990માં મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા. આ એરેન્જ્ડ મેરેજ હતા. લગ્નના થોડા સમય બાદ મુકેશ અગ્રવાલનું અવસાન થયું હતું.                     

વર્ક ફ્રન્ટ પર, રેખાએ તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાં બાળ કલાકાર તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે દક્ષિણથી હિન્દી સુધી પોતાની ઓળખ બનાવી. રેખાએ સિલસિલા, ઝુબૈદા, ખૂન ભરી માંગ ફૂલ બને અંગારે, સુહાગ, શ્રી નટવરલાલ, પ્યાર કી જીત, ઘર, જીવન ધારા જેવી ઘણી ફિલ્મો કરી છે.

         

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું-
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું- "ભારત અને ઓમાન વચ્ચેની મિત્રતા દરેક ઋતુમાં મજબૂત..."

વિડિઓઝ

Banaskantha News : બનાસકાંઠા જિલ્લાના થાવરમાં હજુ પણ અનેક લોકો જીવી રહ્યા છે અંધકારમય જીવન
Mehsana Digital Arrest : મહેસાણાના બહુચરાજીના એક તબીબ ડિજિટલ એરેસ્ટનો બન્યા શિકાર
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુ.થી CNG-PNG થશે સસ્તા
Huda Protest News: HUDA ના અમલીકરણના નિર્ણયને ચાલી રહેલા વિરોધ વચ્ચે રાજ્ય સરકારે કર્યો મોટો નિર્ણય
Ram Sutar Death: SOUના શિલ્પકાર રામ સુતારનું નિધન, 101 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું-
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું- "ભારત અને ઓમાન વચ્ચેની મિત્રતા દરેક ઋતુમાં મજબૂત..."
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
અનંત અંબાણીએ મેસ્સીને ગિફ્ટમાં આપી દુર્લભ ઘડિયાળ, વિશ્વમાં છે ફક્ત 12 પીસ; જાણો કિંમત અને ફીચર્સ
અનંત અંબાણીએ મેસ્સીને ગિફ્ટમાં આપી દુર્લભ ઘડિયાળ, વિશ્વમાં છે ફક્ત 12 પીસ; જાણો કિંમત અને ફીચર્સ
"હું બુરખાની વિરુદ્ધ... પરંતુ નીતિશ કુમારે બિનશરતી માફી માંગવી જોઈએ," હિજાબ વિવાદ પર જાવેદ અખ્તરે રોકડું પરખાવ્યું
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
Embed widget