શોધખોળ કરો

Zareen Khan Hospitalized: એક્ટ્રેસ જરીન ખાનની તબિયત અચાનક લથડી, હોસ્પિટલમાં દાખલ

અભિનેત્રી ઝરીન ખાનની તબિયત અચાનક ખરાબ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેમને સોશિયલ મીડિયાથી આ જાણકારી આપી છે.

Zareen Khan Hospitalized: અભિનેત્રી ઝરીન ખાનની તબિયત અચાનક લથડી જતાં તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે. અભિનેત્રીને ડેન્ગ્યુ થયો છે જેના કારણે તે કેટલીક શારિરીક પીડા વધી જતાં હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી છે.  આ વાતની જાણકારી અભિનેત્રીએ પોતાના સોશિયલ મીડિયા દ્વારા આપી છે.

 જરીન ખાને આ પહેલા તેના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી હતી. જેમાં તેના હાથમાં ડ્રિપ જોવા મળી હતી. જોકે, બાદમાં અભિનેત્રીએ તે સ્ટોરી ડિલીટ કરી દીધી હતી. આ પછી, અભિનેત્રીએ બીજી સ્ટોરી મૂકી જેમાં એક ગ્લાસ જ્યુસ દેખાય છે. ઝરીને આ ફોટો સાથે લખ્યું- 'રિકવરી મોડ'                                                                      

અભિનેત્રીએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે

જરીન ખાન ઘણી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવી ચૂકી  છે. તે હેટ સ્ટોરી 3, વીર, વજહ તુમ હો જેવી અનેક  ફિલ્મોમાં  કામ કરી ચૂકી છે. તેણે પંજાબી, તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. અભિનેત્રીને કેટરીના કૈફની કોપી માનનવામાં આવે છે અને કદાચ આ જ કારણ છે કે અભિનેત્રીને હિન્દી સિનેમામાં ખૂબ જ ઝડપથી ખ્યાતિ મળી.                                                                        

ચાહકોને અપીલ

ઝરીન ખાને તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા ચાહકોને ડેન્ગ્યુથી બચવા માટે સાવચેતી રાખવાની પણ અપીલ કરી છે. તેમણે સ્વચ્છ અને મચ્છર મુક્ત વાતાવરણ જાળવવા અને જંતુનાશકોનો ઉપયોગ કરવા પણ જણાવ્યું છે.

ડેન્ગ્યુના કેસમાં સતત વધારો

દેશમાં ડેન્ગ્યુનો આતંક છવાયેલો છે. દરરોજ ડેન્ગ્યુના કેસો સામે આવી રહ્યા છે. ડેન્ગ્યુ તાવ એ મચ્છરજન્ય વાયરસ છે, જે ખૂબ જ ઝડપથી ફેલાય છે. તે દિવસ દરમિયાન માદા મચ્છરના કરડવાથી થાય છે. આ મચ્છર સ્વચ્છ પાણીમાં જન્મે છે.     

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
PM મોદી પહોંચ્યાં અયોધ્યા,  પુષ્પવર્ષાથી સ્વાગત,  દુલ્હનની જેમ શણગારાયું અયોધ્યા
PM મોદી પહોંચ્યાં અયોધ્યા, પુષ્પવર્ષાથી સ્વાગત, દુલ્હનની જેમ શણગારાયું અયોધ્યા
Ram Mandir Dhwajarohan Muhurat:  રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
Ram Mandir Dhwajarohan Muhurat: રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
Advertisement

વિડિઓઝ

Jignesh Mevani : મેવાણીએ હર્ષ સંઘવીને શું કરી ચેલેન્જ? જુઓ અહેવાલ
Protest Against Jignesh Mevani In Gujarat : ગુજરાતમાં મેવાણી સામે આક્રોશ, રાજીનામાની ઉઠી માંગ
Hun To Bolish : હું તો બોલીશ : રાષ્ટ્ર વિરોધી તત્વોની પોલીસ પાસે યાદી
Hun To Bolish : હું તો બોલીશ : બલિનો 'બકરો' !
Hun To Bolish : હું તો બોલીશ : ડર 'SIR'નો, મોત BLOનું ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
PM મોદી પહોંચ્યાં અયોધ્યા,  પુષ્પવર્ષાથી સ્વાગત,  દુલ્હનની જેમ શણગારાયું અયોધ્યા
PM મોદી પહોંચ્યાં અયોધ્યા, પુષ્પવર્ષાથી સ્વાગત, દુલ્હનની જેમ શણગારાયું અયોધ્યા
Ram Mandir Dhwajarohan Muhurat:  રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
Ram Mandir Dhwajarohan Muhurat: રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
Rajkot: રાજકોટમાં વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત, વોલીબોલ રમતાં રમતાં ઢળી પડ્યો
Rajkot: રાજકોટમાં વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત, વોલીબોલ રમતાં રમતાં ઢળી પડ્યો
West Bengal: પશ્વિમ બંગાળમાં જમા નથી થયા 10 લાખ SIR ફોર્મ, મતદાર યાદીમાંથી હટી શકે છે નામ
West Bengal: પશ્વિમ બંગાળમાં જમા નથી થયા 10 લાખ SIR ફોર્મ, મતદાર યાદીમાંથી હટી શકે છે નામ
અયોધ્યાના રામ મંદિરના પૂજારી કોણ બની શકે, જાણો લાયકત અને સેલેરી ?
અયોધ્યાના રામ મંદિરના પૂજારી કોણ બની શકે, જાણો લાયકત અને સેલેરી ?
અયોધ્યામાં ઘ્વજરોહણ સમારોહ, મંદિર દર્શનનો સમય બદલાયો, જાણો PM મોદીનું સંપૂર્ણ શિડ્યુઅલ
અયોધ્યામાં ઘ્વજરોહણ સમારોહ, મંદિર દર્શનનો સમય બદલાયો, જાણો PM મોદીનું સંપૂર્ણ શિડ્યુઅલ
Embed widget