શોધખોળ કરો
જામનગરમાં કાળજું કંપાવનારી ઘટના: ભાઈએ હેવાન બનીને 9 વર્ષની બહેન પર બળાત્કાર ગુજાર્યો ને પછી શું કર્યું, જાણો વિગત
1/8

ભોગ બનનારના પિતા ચેતનભાઈના પ્રથમ પત્નીનું અવસાન થતાં થોડા વર્ષો પૂર્વે તેમણે પરપ્રાંતીય એવા શહેનાજબેન ઉર્ફે રેખાબેન સાથે બીજા લગ્ન કર્યા હતા જે લગ્ન થકી બે પુત્રીનો જન્મ થયો હતો જેમાં ભોગ બનનાર નવ વર્ષની બાળકીનો સમાવેશ થાય છે.
2/8

સોમવારે રાતે ભાઈ-બહેન સાથે જમ્યા બાદ સૂઈ ગયા હતા. મંગળવારે સવારે ઈશુ જે પલંગ પર સૂતી હતી તેના પરથી નીચે પડી ગયેલી હાલતમાં જોવા મળતા સાવકા ભાઈએ સંબંધી ભરતભાઈને બેન બેશુદ્ધ હાલતમાં પડી હોવાની જાણ કરી હતી. આથી ભરતભાઈ તાકીદે કૃષ્ણનગર દોડી આવ્યા હતા અને બાદમાં બંને ઈશુને રિક્ષામાં જી.જી. હોસ્પિટલ લઈ આવ્યાની કેફિયત આપી હતી.
Published at : 14 Feb 2018 09:33 AM (IST)
Tags :
Jamnagar PoliceView More























