શોધખોળ કરો
ગુજરાતમાં પરપ્રાંતિયોમાં વિશ્વાસ પેદા કરવા ક્યા જિલ્લા કલેક્ટર-એસપીએ લારી પર જઈને પાણી પુરી ખાધી?
1/6

2/6

એસપી મયુર પાટીલે આ અંગે જણાવ્યું હતું કે, અરવલ્લીમાંથી ઉત્તર ભારતીયોની હિજરતને રોકવા માટે અમે તેમને સુરક્ષા પુરી પાડી છે અને અમે તેમને બળ આપવા માટે તેમની લારીઓમાં પાણીપુરી ખાવા આવ્યાં છે.
Published at : 14 Oct 2018 03:38 PM (IST)
View More




















