શોધખોળ કરો
ગુજરાતમાં ભાજપને હરાવે તે પક્ષને મત આપજો, જાણો ક્યા નેતાએ કર્યું આ નિવેદન
1/4

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના સંજોયક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. કેજરીવાલે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, ભાજપ સાંપ્રદાયિકતાની રાજનીતિ કરી પાકિસ્તાનના હિત સાધી રહ્યા છે.
2/4

કેજરીવાલે આપના પાંચમાં સ્થાપના દિવસ પર સમારોહમાં દેશભરમાંથી આવેલ કાર્યકર્તાઓને સંબોધિત કરતાં કહ્યું કે, દેશ ખૂબ જ નનાજૂક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, જ્યારે હિન્દૂ-મુસલમાનને એકબીજા સાથે લડાવીને દેશને વહેંચવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. હિન્દૂ-મુસલમાનના નામ પર ભારતને વહેંચવું એ જ પાકિસ્તાનનો સૌથી મોટો ઉદ્દેશ અને સપનું છે.
Published at : 27 Nov 2017 08:10 AM (IST)
View More























