શોધખોળ કરો

અમરેલી: કબરમાંથી લાશ કાઢવા પહોંચેલા દલીતોની પોલીસે કરી અટકાયત, બે યુવાનનો આત્મવિલોપનનો પ્રયાસ

1/5
જેને પગલે સવારથી જ ડુંગરમાં પોલીસના ધાડેધાડા ખડકાયા હતાં. અહિં મહિલાઓ સહિત 100 થી વધુ લોકો કબરમાંથી આ યુવકની લાશ બહાર કાઢવા ધસી ગયા હતાં. જો કે પોલીસે તેમને તેમ કરવા નહી દઇ 66 લોકોની અટકાયત કરી લીધી હતી. અહિં દલીત સમાજે ભારે સુત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ પણ વ્યક્ત કર્યો હતો. તમામ લોકોને પીપાવાવ મરીન પોલીસ મથકે લઇ જવાયા હતાં.
જેને પગલે સવારથી જ ડુંગરમાં પોલીસના ધાડેધાડા ખડકાયા હતાં. અહિં મહિલાઓ સહિત 100 થી વધુ લોકો કબરમાંથી આ યુવકની લાશ બહાર કાઢવા ધસી ગયા હતાં. જો કે પોલીસે તેમને તેમ કરવા નહી દઇ 66 લોકોની અટકાયત કરી લીધી હતી. અહિં દલીત સમાજે ભારે સુત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ પણ વ્યક્ત કર્યો હતો. તમામ લોકોને પીપાવાવ મરીન પોલીસ મથકે લઇ જવાયા હતાં.
2/5
અમરેલી:રાજુલાના એક ગામમાં જીજ્ઞેશ સોંદરવા નામના દલીત યુવાનની અમરેલી જીલ્લા જેલમાં હત્યા કરી હોવાના કેસમાં પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી હતી. પરંતુ પોલીસ મુખ્ય આરોપીને છાવરતી હોવાના આક્ષેપ સાથે દલીત સમાજે આજે ડુંગર ગામે કબરમાંથી આ યુવકની લાશને બહાર કાઢવા પ્રયાસ કર્યો હતો.
અમરેલી:રાજુલાના એક ગામમાં જીજ્ઞેશ સોંદરવા નામના દલીત યુવાનની અમરેલી જીલ્લા જેલમાં હત્યા કરી હોવાના કેસમાં પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી હતી. પરંતુ પોલીસ મુખ્ય આરોપીને છાવરતી હોવાના આક્ષેપ સાથે દલીત સમાજે આજે ડુંગર ગામે કબરમાંથી આ યુવકની લાશને બહાર કાઢવા પ્રયાસ કર્યો હતો.
3/5
જો કે પોલીસે તેમને તેમ કરતા અટકાવી 66 શખ્સોની અટકાયત કરી હતી. અહિં બે શખ્સો દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ પણ કરાયો હતો. ઘટનાની મળતી માહિતી પ્રમાણે, દલીત સમાજ ન્યાયની માંગ સાથે અગાઉથી જ સાતમી તારીખે અમરેલી જીલ્લા જેલમાં જેની હત્યા થઇ હતી તે જીજ્ઞેશ સોંદરવાની લાશ કબરમાંથી બહાર કાઢી કલેક્ટર કચેરી સામે તથા બાદમાં ગાંધીનગરમાં મુખ્યમંત્રી આવાસ સામે રાખી દેવાની જાહેરાત કરી હતી.
જો કે પોલીસે તેમને તેમ કરતા અટકાવી 66 શખ્સોની અટકાયત કરી હતી. અહિં બે શખ્સો દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ પણ કરાયો હતો. ઘટનાની મળતી માહિતી પ્રમાણે, દલીત સમાજ ન્યાયની માંગ સાથે અગાઉથી જ સાતમી તારીખે અમરેલી જીલ્લા જેલમાં જેની હત્યા થઇ હતી તે જીજ્ઞેશ સોંદરવાની લાશ કબરમાંથી બહાર કાઢી કલેક્ટર કચેરી સામે તથા બાદમાં ગાંધીનગરમાં મુખ્યમંત્રી આવાસ સામે રાખી દેવાની જાહેરાત કરી હતી.
4/5
અમરેલી એલસીબીએ આ અંગે ચાર દિવસ પહેલા જેલમાં જુદા જુદા હત્યા કેસમાં રહેલા ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. જો કે ડુંગર પોલીસ, જેલ સતાવાળાઓ અને અન્ય કેદીઓને પોલીસ છાવરતી હોવાના આક્ષેપ સાથે દલીત સમાજે આંદોલન ચાલુ રાખ્યુ છે અને આ યુવકની લાશ કબરમાંથી બહાર કાઢવાની જાહેરાત કરાઇ હતી
અમરેલી એલસીબીએ આ અંગે ચાર દિવસ પહેલા જેલમાં જુદા જુદા હત્યા કેસમાં રહેલા ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. જો કે ડુંગર પોલીસ, જેલ સતાવાળાઓ અને અન્ય કેદીઓને પોલીસ છાવરતી હોવાના આક્ષેપ સાથે દલીત સમાજે આંદોલન ચાલુ રાખ્યુ છે અને આ યુવકની લાશ કબરમાંથી બહાર કાઢવાની જાહેરાત કરાઇ હતી
5/5
જીજ્ઞેશ સોંદરવાની ગત 14મી જૂને અમરેલી જેલમાં બેફામ માર મારી હત્યા કરી નાખવામાં આવી હતી. અગાઉ જેલ સતાવાળાઓએ આંચકી આવવાથી આ યુવાનનું મોત થયાનું જાહેર કર્યુ હતું. જો કે પીએમ રીપોર્ટમાં આ યુવકનું માર મારવાના કારણે મોત થયાનું ખુલ્યુ હતું.
જીજ્ઞેશ સોંદરવાની ગત 14મી જૂને અમરેલી જેલમાં બેફામ માર મારી હત્યા કરી નાખવામાં આવી હતી. અગાઉ જેલ સતાવાળાઓએ આંચકી આવવાથી આ યુવાનનું મોત થયાનું જાહેર કર્યુ હતું. જો કે પીએમ રીપોર્ટમાં આ યુવકનું માર મારવાના કારણે મોત થયાનું ખુલ્યુ હતું.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Embed widget