શોધખોળ કરો

ગીર સોમનાથમાં ભૂંકપના આંચકા આવતાં મકાનોમાં તિરાડો પડી, જાણો કેટલી તિવ્રતાનો આવ્યો ભૂંકપ

1/6
2/6
3/6
7-8 સેકન્ડ સુધી ધરતી ધણધણી હોવાનું લોકોએ જણાવ્યું હતું. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં અનેક મકાનોમાં તિરાડો પણ પડી ગઈ હતી. ઘરોમાં અભેરાઈ પરથી વાસણો ગબડી પડ્યા હતા અને બારી-દરવાજા ખખડી ઉઠ્યા હતા.
7-8 સેકન્ડ સુધી ધરતી ધણધણી હોવાનું લોકોએ જણાવ્યું હતું. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં અનેક મકાનોમાં તિરાડો પણ પડી ગઈ હતી. ઘરોમાં અભેરાઈ પરથી વાસણો ગબડી પડ્યા હતા અને બારી-દરવાજા ખખડી ઉઠ્યા હતા.
4/6
તાલાલા ઉપરાંત આંબળાશ ગીર, હડમતીયા ગીર, ધાવાગીર, બોરવાવગીર, જશાધાર ગીર, માધુપુર ગીર, લુશાળા ગીર સહિત ૩૫ જેટલા ગામડાઓમાં ધરતી ધ્રુજી ઉઠી હતી. જેથી લોકો ભયભીત બનીને મકાનો, દુકાનો, ઓફિસોમાંથી બહાર દોડી આવ્યા હતા. જોકે કોઈ જાનહાની થઈ નહોતી.
તાલાલા ઉપરાંત આંબળાશ ગીર, હડમતીયા ગીર, ધાવાગીર, બોરવાવગીર, જશાધાર ગીર, માધુપુર ગીર, લુશાળા ગીર સહિત ૩૫ જેટલા ગામડાઓમાં ધરતી ધ્રુજી ઉઠી હતી. જેથી લોકો ભયભીત બનીને મકાનો, દુકાનો, ઓફિસોમાંથી બહાર દોડી આવ્યા હતા. જોકે કોઈ જાનહાની થઈ નહોતી.
5/6
ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરીનાં જણાવ્યા પ્રમાણે, રવિવારે બપોરે આવેલા 4.2 તિવ્રતાના ભુકંપનું એ.પી. સેન્ટર (કેન્દ્ર બિંદુ) ઉનાથી 38 કિ.મી. દૂર દક્ષિણ-પશ્ચિમ- દિશામાં હતું. ભુગર્ભમાં 18.7 કિ.મી.ની ઊંડાઈએથી આંચકો આવ્યો હતો. ઉના અને ગીરગઢડા પંથકમાં ભુકંપનો આંચકો લોકોએ અનુભવ્યો નહોતો. છેક 70 કિ.મી. દૂર તાલાલા તાલુકામાં ધરતીકંપની અસર વર્તાઈ હતી.
ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરીનાં જણાવ્યા પ્રમાણે, રવિવારે બપોરે આવેલા 4.2 તિવ્રતાના ભુકંપનું એ.પી. સેન્ટર (કેન્દ્ર બિંદુ) ઉનાથી 38 કિ.મી. દૂર દક્ષિણ-પશ્ચિમ- દિશામાં હતું. ભુગર્ભમાં 18.7 કિ.મી.ની ઊંડાઈએથી આંચકો આવ્યો હતો. ઉના અને ગીરગઢડા પંથકમાં ભુકંપનો આંચકો લોકોએ અનુભવ્યો નહોતો. છેક 70 કિ.મી. દૂર તાલાલા તાલુકામાં ધરતીકંપની અસર વર્તાઈ હતી.
6/6
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાને રવિવારે બપોરે 4.2 તિવ્રતાના ધરતીકંપના આંચકાએ ધ્રુજાવી દીધો હતો. 7-8 સેકન્ડ સુધી ધરતી ધણધણી ઉઠતાં લોકોમાં ગભરાટ સાથે નાસભાગ મચી ગઈ હતી. તાલાલા ઉપરાંત 35 જેટલા ગામડામાં ભુકંપની અસર અનુભવાઈ હતી અને અનેક મકાનોમાં તિરાડો પણ પડી ગઈ હતી જોકે સદનશીબે જાનહાની થઈ નહોતી.
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાને રવિવારે બપોરે 4.2 તિવ્રતાના ધરતીકંપના આંચકાએ ધ્રુજાવી દીધો હતો. 7-8 સેકન્ડ સુધી ધરતી ધણધણી ઉઠતાં લોકોમાં ગભરાટ સાથે નાસભાગ મચી ગઈ હતી. તાલાલા ઉપરાંત 35 જેટલા ગામડામાં ભુકંપની અસર અનુભવાઈ હતી અને અનેક મકાનોમાં તિરાડો પણ પડી ગઈ હતી જોકે સદનશીબે જાનહાની થઈ નહોતી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Update: રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વરસાદના કારણે 186 રસ્તાઓ બંધ
Gujarat Rain Update: રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વરસાદના કારણે 186 રસ્તાઓ બંધ
Junagadh Rain: કેશોદ તાલુકામાં ભારે વરસાદ, પાણી ફરી વળતા મઘરવાડા ગામ સંપર્ક વિહોણું
Junagadh Rain: કેશોદ તાલુકામાં ભારે વરસાદ, પાણી ફરી વળતા મઘરવાડા ગામ સંપર્ક વિહોણું
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
ગુજરાત-મધ્યપ્રદેશથી જૈશ-એ-મોહમ્મદના 8 આતંકી ઝડપાયા, ગુજરાત ATSનું ઓપરેશન
ગુજરાત-મધ્યપ્રદેશથી જૈશ-એ-મોહમ્મદના 8 આતંકી ઝડપાયા, ગુજરાત ATSનું ઓપરેશન

વિડિઓઝ

Rain Update: ભારે વરસાદના કારણે રાજ્યમાં 48 રસ્તાઓ બંધ, નેશનલ હાઈવે 48 પણ પ્રભાવિત
USA Gujarati Death : અમેરિકામાં આગ લાગતા 3 ગુજરાતીના મોત
Hun To Bolish: હું તો બોલીશ: પિચકારીના પાપી
Hun To Bolish: હું તો બોલીશ: પાતાળ લોક
Hun To Bolish: હું તો બોલીશ: ખેડૂતોનું સાચું દર્દ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Gujarat Rain Update: રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વરસાદના કારણે 186 રસ્તાઓ બંધ
Gujarat Rain Update: રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વરસાદના કારણે 186 રસ્તાઓ બંધ
Junagadh Rain: કેશોદ તાલુકામાં ભારે વરસાદ, પાણી ફરી વળતા મઘરવાડા ગામ સંપર્ક વિહોણું
Junagadh Rain: કેશોદ તાલુકામાં ભારે વરસાદ, પાણી ફરી વળતા મઘરવાડા ગામ સંપર્ક વિહોણું
₹4.53 લાખમાં લોન્ચ થઈ નવી Renault Kwid, દમદાર ફીચર્સથી વધશે મારુતિ અને ટાટાનું ટેન્શન! 
₹4.53 લાખમાં લોન્ચ થઈ નવી Renault Kwid, દમદાર ફીચર્સથી વધશે મારુતિ અને ટાટાનું ટેન્શન! 
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદ ભૂક્કા બોલાવશે, આગામી 48 કલાક ભારે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદ ભૂક્કા બોલાવશે, આગામી 48 કલાક ભારે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
'અયોધ્યા જઈને કેસ કરીશ', રામ મંદિર દાન ચોરી મામલે દિગ્વિજય સિંહનું એલાન
'અયોધ્યા જઈને કેસ કરીશ', રામ મંદિર દાન ચોરી મામલે દિગ્વિજય સિંહનું એલાન
Weather Update: વીજળીના કડાકા-ભડાકા સાથે આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાન અપડેટ 
Weather Update: વીજળીના કડાકા-ભડાકા સાથે આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાન અપડેટ 
એક કલાકમાં કેટલી વીજળી પેદા કરે છે Solar Panel? જાણો શું હોય છે આખી પ્રોસેસ
એક કલાકમાં કેટલી વીજળી પેદા કરે છે Solar Panel? જાણો શું હોય છે આખી પ્રોસેસ
Embed widget