શોધખોળ કરો

ડીસા: વૈભવી બંગલોમાં રહેતા ખેડૂતે ગોળી મારી કરી આત્મહત્યા, પરિવારજનો દોડ્યાં

1/7
2/7
3/7
46 વર્ષિય રાજુભાઇ મુકેશભાઇ સૈનીને પરિવારમાં ત્રણ સંતાન છે. ખેતીનાં વ્યવસાયથી સંકળાયેલા રાજુભાઇએ પિતરાઇ ભાઇઓની મિલકતનાં પ્રશ્ને આત્મહત્યા કરી હોવાની પ્રાથમિક દ્દષ્ટિએ સામે આવ્યું છે.
46 વર્ષિય રાજુભાઇ મુકેશભાઇ સૈનીને પરિવારમાં ત્રણ સંતાન છે. ખેતીનાં વ્યવસાયથી સંકળાયેલા રાજુભાઇએ પિતરાઇ ભાઇઓની મિલકતનાં પ્રશ્ને આત્મહત્યા કરી હોવાની પ્રાથમિક દ્દષ્ટિએ સામે આવ્યું છે.
4/7
મૃતકના મોબાઈલની કોલ ડીટેલના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતદેહને પી.એમ. અર્થે ડીસા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે પોલીસે અત્યારે તો આત્મહત્યાનો ગુનો નોંધ્યો છે. આ ઘટનાના સમાચારથી લોકોના ટોળેટોળાં ઘટના સ્થળે અને સિવિલ હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. ડીસામાં પોશ વિસ્તારમાં 3થી 4 કરોડનો વૈભવી મહેલ જેવો બંગલો ધરાવતા રાજુભાઇના મોતની આત્મહત્યાને લઈ લોકો પણ અચંબામાં પડી ગયા હતા.
મૃતકના મોબાઈલની કોલ ડીટેલના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતદેહને પી.એમ. અર્થે ડીસા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે પોલીસે અત્યારે તો આત્મહત્યાનો ગુનો નોંધ્યો છે. આ ઘટનાના સમાચારથી લોકોના ટોળેટોળાં ઘટના સ્થળે અને સિવિલ હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. ડીસામાં પોશ વિસ્તારમાં 3થી 4 કરોડનો વૈભવી મહેલ જેવો બંગલો ધરાવતા રાજુભાઇના મોતની આત્મહત્યાને લઈ લોકો પણ અચંબામાં પડી ગયા હતા.
5/7
મૃતકના મોબાઈલની કોલ ડીટેલના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતદેહને પી.એમ. અર્થે ડીસા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે પોલીસે અત્યારે તો આત્મહત્યાનો ગુનો નોંધ્યો છે. આ ઘટનાના સમાચારથી લોકોના ટોળેટોળાં ઘટના સ્થળે અને સિવિલ હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. ડીસામાં પોશ વિસ્તારમાં 3થી 4 કરોડનો વૈભવી મહેલ જેવો બંગલો ધરાવતા રાજુભાઇના મોતની આત્મહત્યાને લઈ લોકો પણ અચંબામાં પડી ગયા હતા.
મૃતકના મોબાઈલની કોલ ડીટેલના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતદેહને પી.એમ. અર્થે ડીસા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે પોલીસે અત્યારે તો આત્મહત્યાનો ગુનો નોંધ્યો છે. આ ઘટનાના સમાચારથી લોકોના ટોળેટોળાં ઘટના સ્થળે અને સિવિલ હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. ડીસામાં પોશ વિસ્તારમાં 3થી 4 કરોડનો વૈભવી મહેલ જેવો બંગલો ધરાવતા રાજુભાઇના મોતની આત્મહત્યાને લઈ લોકો પણ અચંબામાં પડી ગયા હતા.
6/7
ડીસાના ખેડૂત રાજુભાઇ સૈનીએ ગુરુવારે સાંજે રાઇફલથી પોતાના લમણામાં ગોળી મારી પોતાના ઘરમાં આત્મહત્યા કરી હતી. ઘરમાં ગોળીનો અવાજ આવતાં પરિવારજનો દોડી આવી જોતાં રાજુભાઇ લોહીથી લથપથ ઘરમાં પડ્યા હતા. આર્થિક રીતે સમૃદ્ધ રાજુભાઇ સૈનીએ આત્મહત્યા કરતા શોકનો માહોલ છવાયો હતો. ઘટનાના પગલે જિલ્લા પોલીસ અધિક્ષક પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
ડીસાના ખેડૂત રાજુભાઇ સૈનીએ ગુરુવારે સાંજે રાઇફલથી પોતાના લમણામાં ગોળી મારી પોતાના ઘરમાં આત્મહત્યા કરી હતી. ઘરમાં ગોળીનો અવાજ આવતાં પરિવારજનો દોડી આવી જોતાં રાજુભાઇ લોહીથી લથપથ ઘરમાં પડ્યા હતા. આર્થિક રીતે સમૃદ્ધ રાજુભાઇ સૈનીએ આત્મહત્યા કરતા શોકનો માહોલ છવાયો હતો. ઘટનાના પગલે જિલ્લા પોલીસ અધિક્ષક પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
7/7
બનાસકાંઠા: ડીસાના આદિનાથ સોસાયટીમાં મિલકત મુદ્દે પિતરાઈ ભાઈઓ વચ્ચે ચાલતા ખટરાગને લઈ ખેડૂતે ગુરુવારે સાંજે રાઇફલથી ગોળી મારી આત્મહત્યા કરી હતી. આ બનાવના પગલે જિલ્લા પોલીસ વડા સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. મૃતદેહને ડીસા સિવિલમાં લઇ જતાં પી.એમ. રૂમ પાસે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
બનાસકાંઠા: ડીસાના આદિનાથ સોસાયટીમાં મિલકત મુદ્દે પિતરાઈ ભાઈઓ વચ્ચે ચાલતા ખટરાગને લઈ ખેડૂતે ગુરુવારે સાંજે રાઇફલથી ગોળી મારી આત્મહત્યા કરી હતી. આ બનાવના પગલે જિલ્લા પોલીસ વડા સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. મૃતદેહને ડીસા સિવિલમાં લઇ જતાં પી.એમ. રૂમ પાસે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 4 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Gujarat Rain: રાજ્યમાં આગામી 4 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Embed widget