શોધખોળ કરો

પાલનપુર: ટ્રેન અડફેટે આવતા માતા-પિતા સહિત એક જ પરિવારના 4નાં મોત, દીકરી બની નિરાધાર

1/5
ઈશ્વર ઠાકોરની એક દીકરી નિતા જે દાદાના ઘરે હોવાથી આ ઘટનામાં બચી ગઈ હતી. નિતાનો આખો પરિવાર મોતને ભેટતાં તે નિરાધાર બની ગઈ છે.
ઈશ્વર ઠાકોરની એક દીકરી નિતા જે દાદાના ઘરે હોવાથી આ ઘટનામાં બચી ગઈ હતી. નિતાનો આખો પરિવાર મોતને ભેટતાં તે નિરાધાર બની ગઈ છે.
2/5
ટ્રેન અડફેડે આવી જતાં રબાબેન ઈશ્વરભાઈ ઠાકોર, કિશન ઈશ્વરભાઈ ઠાકોર, ઈશ્વરભાઈ રાજાજી ઠાકોર અને અશોક ઈશ્વરભાઈ ઠાકોરનું મોત નિપજ્યું હતું.
ટ્રેન અડફેડે આવી જતાં રબાબેન ઈશ્વરભાઈ ઠાકોર, કિશન ઈશ્વરભાઈ ઠાકોર, ઈશ્વરભાઈ રાજાજી ઠાકોર અને અશોક ઈશ્વરભાઈ ઠાકોરનું મોત નિપજ્યું હતું.
3/5
નોંધનીય છે કે ઠાકોર પરિવારના સભ્યો કયા કારણસર ટ્રેનની હડફેટે આવ્યા તેને લઈ અનેક તર્કવિતર્ક વહેતા થયા હતા. આ મામલે રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે. જ્યારે દીકરી દાદાના ઘરે હોવાથી તેનો આબાદ બચાવ થયો હતો.
નોંધનીય છે કે ઠાકોર પરિવારના સભ્યો કયા કારણસર ટ્રેનની હડફેટે આવ્યા તેને લઈ અનેક તર્કવિતર્ક વહેતા થયા હતા. આ મામલે રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે. જ્યારે દીકરી દાદાના ઘરે હોવાથી તેનો આબાદ બચાવ થયો હતો.
4/5
બનાસકાંઠાના દિયોદર તાલુકાના ધ્રાંડવ ગામમા રહેતા અને મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા ઈશ્વરભાઈ ઠાકોર મંગળવારે સાંજના સમયે બે પુત્રો અને પત્ની સાથે ભૂજથી પાલનપુર જતી માલગાડીની અડફેટે આવી જતાં પત્ની અને પુત્રનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ઈશ્વરજી અને ત્રણ વર્ષના બાળકનું ધારપુર મેડિકલ કોલેજમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાસકાંઠાના દિયોદર તાલુકાના ધ્રાંડવ ગામમા રહેતા અને મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા ઈશ્વરભાઈ ઠાકોર મંગળવારે સાંજના સમયે બે પુત્રો અને પત્ની સાથે ભૂજથી પાલનપુર જતી માલગાડીની અડફેટે આવી જતાં પત્ની અને પુત્રનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ઈશ્વરજી અને ત્રણ વર્ષના બાળકનું ધારપુર મેડિકલ કોલેજમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
5/5
પાલનપુર: બનાસકાંઠાના દિયોદરના ભાડકાસર ગામ નજીક મંગળવારે સાંજે ભુજથી પાલનપુર જતી માલગાડીની અડફેટે આવી જતાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત નિપજ્યાં હતાં. માતા-પિતા અને બે પુત્રોના મોતને લઈ સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી ગઈ હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે દાદાના ઘરે રહેલી દીકરીનો આબાદ બચાવ થયો હતો.
પાલનપુર: બનાસકાંઠાના દિયોદરના ભાડકાસર ગામ નજીક મંગળવારે સાંજે ભુજથી પાલનપુર જતી માલગાડીની અડફેટે આવી જતાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત નિપજ્યાં હતાં. માતા-પિતા અને બે પુત્રોના મોતને લઈ સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી ગઈ હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે દાદાના ઘરે રહેલી દીકરીનો આબાદ બચાવ થયો હતો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
વરસાદનું નાઉ કાસ્ટ: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 17 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
વરસાદનું નાઉ કાસ્ટ: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 17 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget