શોધખોળ કરો
અંજારમાં બે બહેનોને વિધર્મી યુવક ભગાડી જતાં જૂથ અથડામણ, ટોળાએ દુકાનમાં ચાંપી આગ
1/7

મળતી માહિતી પ્રમાણે, 28 ફેબ્રુઆરીના રોજ અંજારમાં રહેતા એક જ પરિવારની બે બહેનોને વિધર્મી યુવક ભગાડી જતાં પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ બે દિવસ બાદ પણ યુવતીઓનો કોઇ જાણકારી ના મળતા પરિવારજનો અને સમાજના લોકો રોષે ભરાયા હતા.
2/7

Published at : 04 Mar 2017 11:00 AM (IST)
View More























