શોધખોળ કરો
ગુજરાતમાં કોંગ્રેસે શહેરી વિસ્તારો સાથે સંકલન માટે બનાવી 12 ધુરંધરોની કો-ઓર્ડિનેશન કમિટી, જાણો કોનો કોનો સમાવેશ ?
1/4

રાજકોટમાંથી ભૂતપૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનિલ રાજ્યગુરૂ, હેમાંગ વસાવડાનો સમાવેશ કરાયો છે. સુરતમાંથી કદીર પિરઝાદા, ભૂપેન્દ્ર સોલંકી તથા બાબુભાઈ કાપડિયાને સ્થાન અપાયું છે જ્યારે જામનગરમાંથી પૂર્વ મંત્રી એમ.એફ. બલોચ છે. ગાંધીનગરમાંથી હિમાંશુ વ્યાસનો સમાવેશ કરાયો છે.
2/4

આ 8 મહાનગરોમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગરનો સમાવેશ થાય છે. અમિત ચાવડાએ આ કમિટીમાં જેમની નિમણૂક કરી છે તેમાં ધારાસભ્યો શૈલેષ પરમાર અને હિંમતસિંહ પટેલ, ડો. જીતુભાઈ પટેલ તથા ઈન્દ્રવિજયસિંહ ગોહિલ એ ચાર સભ્યો અમદાવાદમાં છે.
Published at : 03 May 2018 10:32 AM (IST)
View More





















