શોધખોળ કરો

ગુજરાત સરકારે ક્યા ફિક્સ પગારદારો માટે બહાર પાડ્યો મહત્વનો પરિપત્ર? જાણો શું છે પરિપત્રમાં?

1/5
 વિદ્યાસહાયકો ઉપરાંત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ તથા જળસંપત્તિ વિકાસ નિગમના કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ આપવાનો કર્મચારીલક્ષી નિર્ણય રાજ્ય સરકારે લીધો હતો. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના 2359 કર્મચારીઓ અને જળસંપત્તિ વિકાસ નિગમના 2072 કર્મચારીઓ મળી કુલ 4431 કર્મચારીઓને લાભ અપાશે, જેના લીધે રાજ્ય સરકાર પર રૂ.27.18 કરોડનો વાર્ષિક બોજો પડશે.
વિદ્યાસહાયકો ઉપરાંત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ તથા જળસંપત્તિ વિકાસ નિગમના કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ આપવાનો કર્મચારીલક્ષી નિર્ણય રાજ્ય સરકારે લીધો હતો. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના 2359 કર્મચારીઓ અને જળસંપત્તિ વિકાસ નિગમના 2072 કર્મચારીઓ મળી કુલ 4431 કર્મચારીઓને લાભ અપાશે, જેના લીધે રાજ્ય સરકાર પર રૂ.27.18 કરોડનો વાર્ષિક બોજો પડશે.
2/5
વિદ્યાસહાયકોને આપવામાં આવેલા પગાર વધારા અંગેનું નોટિફિકેશન સરકારે 9 ઓગસ્ટના રોજ બહાર પાડ્યું છે. નાયબ સચિવ વિ. ટી. મંડોરાના હસ્તાક્ષર સાથેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યં છે. જેમાં વિદ્યાસહાયકોનો ફિક્સ પગાર પેટે 11500ની જગ્યાએ હવે 19950 રૂપિયા મળશે. નોટિફિકેશન અનુસાર આ નિર્ણય 1 ફેબ્રુઆરી, 2017થી લાગુ કરવામાં આવશે.
વિદ્યાસહાયકોને આપવામાં આવેલા પગાર વધારા અંગેનું નોટિફિકેશન સરકારે 9 ઓગસ્ટના રોજ બહાર પાડ્યું છે. નાયબ સચિવ વિ. ટી. મંડોરાના હસ્તાક્ષર સાથેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યં છે. જેમાં વિદ્યાસહાયકોનો ફિક્સ પગાર પેટે 11500ની જગ્યાએ હવે 19950 રૂપિયા મળશે. નોટિફિકેશન અનુસાર આ નિર્ણય 1 ફેબ્રુઆરી, 2017થી લાગુ કરવામાં આવશે.
3/5
આ નિર્ણય પછી વિદ્યાસહાયકોને રૂપિયા 19,950નો પગાર ચૂકવાશે. સરકારના જણાવ્યા મુજબ, વિદ્યાસહાયકોના પગારવધારાને કારણે રાજ્ય સરકારને અંદાજે વાર્ષિક રૂપિયા 250 કરોડનો બોજો પડશે. પગાર વધારાના આ નિર્ણયનો અમલ 1 ફેબ્રુઆરી, 2017ની પાછલી અસરથી અમલી કરવામાં આવશે એવી જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી છે.
આ નિર્ણય પછી વિદ્યાસહાયકોને રૂપિયા 19,950નો પગાર ચૂકવાશે. સરકારના જણાવ્યા મુજબ, વિદ્યાસહાયકોના પગારવધારાને કારણે રાજ્ય સરકારને અંદાજે વાર્ષિક રૂપિયા 250 કરોડનો બોજો પડશે. પગાર વધારાના આ નિર્ણયનો અમલ 1 ફેબ્રુઆરી, 2017ની પાછલી અસરથી અમલી કરવામાં આવશે એવી જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી છે.
4/5
જે અંતર્ગત ગુજરાત સરકારે વિદ્યાસહાયકોના પગારમાં લગભગ બમણાં જેટલો વધારો કરવાનો નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણયને રાજ્યમાં આવનારી ચૂંટણી સંલગ્ન માનવામાં આવી રહ્યો છે. જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિમાં ફરજ બજાવતાં 21,300થી વધુ વિદ્યાસહાયકોને અત્યારે ફીક્સ પગારના ધોરણે રૂપિયા 11,500નો પગાર ચૂકવવામાં આવે છે.
જે અંતર્ગત ગુજરાત સરકારે વિદ્યાસહાયકોના પગારમાં લગભગ બમણાં જેટલો વધારો કરવાનો નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણયને રાજ્યમાં આવનારી ચૂંટણી સંલગ્ન માનવામાં આવી રહ્યો છે. જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિમાં ફરજ બજાવતાં 21,300થી વધુ વિદ્યાસહાયકોને અત્યારે ફીક્સ પગારના ધોરણે રૂપિયા 11,500નો પગાર ચૂકવવામાં આવે છે.
5/5
અમદાવાદ: થોડા સમય પહેલા જ મુખ્યમંત્રી વિજય રુપાણીના 61માં જન્મદિવસની ઉજવણી કરતાં ગુજરાત સરકારે કેટલાક વિભાગો માટે ખૂબ મહત્ત્વના નિર્ણય લીધાં હતા. જેમાં ફિક્સ પગાર ધરાવતાં વિદ્યાસહાયકોના વેતનવધારો, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ અને વીજ ક્રમચારીઓને સાતમા પગારપંચનો લાભ આપવાના નિર્ણય જાહેર કરવામાં આવ્યાં છે. જેના ભાગરૂપે હવે વિદ્યાસહાયકોના પગાર વધારાનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.
અમદાવાદ: થોડા સમય પહેલા જ મુખ્યમંત્રી વિજય રુપાણીના 61માં જન્મદિવસની ઉજવણી કરતાં ગુજરાત સરકારે કેટલાક વિભાગો માટે ખૂબ મહત્ત્વના નિર્ણય લીધાં હતા. જેમાં ફિક્સ પગાર ધરાવતાં વિદ્યાસહાયકોના વેતનવધારો, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ અને વીજ ક્રમચારીઓને સાતમા પગારપંચનો લાભ આપવાના નિર્ણય જાહેર કરવામાં આવ્યાં છે. જેના ભાગરૂપે હવે વિદ્યાસહાયકોના પગાર વધારાનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget