શોધખોળ કરો
વિદ્યાર્થીઓ માટે ખરાબ સમાચાર, ગુજરાત સરકાર બંધ કરશે ST કન્સેશન પાસ, તેના બદલે મળશે ક્યો લાભ? જાણો
1/7

આ યોજના અમલી બન્યા બાદ વિદ્યાર્થીએ સ્કૂલ-કોલેજ જતી વખતે બસમાં ટિકિટ ખરીદવી પડશે અને તેનું પૂરેપૂરું ભાડું પણ ચૂકવવું પડશે. ભાડા પેટે અપાતી રાહતની રકમ તેના એકાઉન્ટમાં જમા થઈ જશે. જેના માટે વિદ્યાર્થીએ તેના બેન્ક એકાઉન્ટની માહિતી આપવાની રહેશે.
2/7

આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ પહેલા કરતાં પુરાવારૂપે વધારે ડોક્યુમેન્ટ જમા કરાવવા પડશે. જેના માટે વિદ્યાર્થીઓએ રહેઠાણનો પુરાવો, સ્કૂલ કોલેજનું પ્રમાણ પત્ર, ઓળખપત્ર, બેન્ક ખાતાની માહિતી વગેરે. અંદાજે 12 લાખ વિદ્યાર્થીઓ એસટીની 7400 બસમાં મુસાફરી કરે છે. કન્સેશન પેટે 485 કરોડ રૂપિયા સરકાર એસટી નિગમને ચૂકવે છે.
Published at : 21 Feb 2017 10:25 AM (IST)
Tags :
GujaratView More






















