શોધખોળ કરો

આજે પેટ્રોલપંપ સંચાલકો ઈંધણ નહીં ખરીદે, થઈ શકે છે પેટ્રોલ-ડીઝલની અછત

1/4
અમદાવાદઃ પેટ્રોલિયમ ડીલર્સે દ્વારા કમિશન, ઈથેનોલના મિશ્રણ, ટ્રાન્સપોર્ટ ડેન્ટરના ભાવ, શૌચાલય સહિતના મુદ્દાઓને લઈને સમગ્ર દેશમાં ડીલર્સ એસોસિએશન દ્વારા દેશવ્યાપી આંદોલનની જાહેરાત કરી હતી. જેને પગલા આજે સમગ્ર દેશમાં ઈંધણની ખરીદી કરવામાં આવશે નહીં. જેના કારણે પેટ્રોલ-ડીઝલની અછત થઈ શકે છે. ઉપરાંત 15 નવેમ્બરના રોજ પણ ઈંધણની ખરીદી કરવામાં આવશે નહીં.
અમદાવાદઃ પેટ્રોલિયમ ડીલર્સે દ્વારા કમિશન, ઈથેનોલના મિશ્રણ, ટ્રાન્સપોર્ટ ડેન્ટરના ભાવ, શૌચાલય સહિતના મુદ્દાઓને લઈને સમગ્ર દેશમાં ડીલર્સ એસોસિએશન દ્વારા દેશવ્યાપી આંદોલનની જાહેરાત કરી હતી. જેને પગલા આજે સમગ્ર દેશમાં ઈંધણની ખરીદી કરવામાં આવશે નહીં. જેના કારણે પેટ્રોલ-ડીઝલની અછત થઈ શકે છે. ઉપરાંત 15 નવેમ્બરના રોજ પણ ઈંધણની ખરીદી કરવામાં આવશે નહીં.
2/4
ત્યારબાદ હવે આગળની રણનીતિના ભાગરૂપે ગુરૂવારે રાજ્યના તમામ પેટ્રોલિયમ ડીલર્સ ઈંધણની ખરીદી કરશે નહીં. એક દિવસ માટે રાજ્યના કોઈ પણ પેટ્રોલપંપ માલિક ઈંધણ ખરીદશે નહીં. જેથી પેટ્રોલપંપ પર પેટ્રોલ-ડીઝલનો સ્ટોક હશે ત્યાં સુધી પેટ્રોલનું વિતરણ ચાલુ રાખવામાં આવશે. પરંતુ પેટ્રોલ-ડીઝલનો સ્ટોક પૂર્ણ થયા બાદ રાજ્યમાં ઈંધણની અછત જોવા મળી શકે છે.
ત્યારબાદ હવે આગળની રણનીતિના ભાગરૂપે ગુરૂવારે રાજ્યના તમામ પેટ્રોલિયમ ડીલર્સ ઈંધણની ખરીદી કરશે નહીં. એક દિવસ માટે રાજ્યના કોઈ પણ પેટ્રોલપંપ માલિક ઈંધણ ખરીદશે નહીં. જેથી પેટ્રોલપંપ પર પેટ્રોલ-ડીઝલનો સ્ટોક હશે ત્યાં સુધી પેટ્રોલનું વિતરણ ચાલુ રાખવામાં આવશે. પરંતુ પેટ્રોલ-ડીઝલનો સ્ટોક પૂર્ણ થયા બાદ રાજ્યમાં ઈંધણની અછત જોવા મળી શકે છે.
3/4
ઓલ ઈન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસો. દ્વારા પેટ્રોલિયમ ડીલર્સને પડતી મુશ્કેલીઓને લઈ આંદોલન શરૂ કર્યું છે. જેને અમદાવાદ પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશને પણ સહકાર આપ્યો હતો અને રાજ્યમાં આંદોલનમાં નક્કી થયેલા કાર્યક્રમ મુજબ વિરોધ કરવાનું નક્કી કરાયું હતું. જેના પગલે ૧૯ ઓક્ટોબર અને ૨૬ ઓક્ટોબરના રોજ સાંજે ૭થી ૭-૧૫ સુધી પેટ્રોલપંપર પર પેટ્રોલ-ડીઝલનું વેચાણ પણ બંધ કરી દેવાયું હતું.
ઓલ ઈન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસો. દ્વારા પેટ્રોલિયમ ડીલર્સને પડતી મુશ્કેલીઓને લઈ આંદોલન શરૂ કર્યું છે. જેને અમદાવાદ પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશને પણ સહકાર આપ્યો હતો અને રાજ્યમાં આંદોલનમાં નક્કી થયેલા કાર્યક્રમ મુજબ વિરોધ કરવાનું નક્કી કરાયું હતું. જેના પગલે ૧૯ ઓક્ટોબર અને ૨૬ ઓક્ટોબરના રોજ સાંજે ૭થી ૭-૧૫ સુધી પેટ્રોલપંપર પર પેટ્રોલ-ડીઝલનું વેચાણ પણ બંધ કરી દેવાયું હતું.
4/4
ત્યારબાદ નક્કી કરેલા કાર્યક્રમ મુજબ ૧૫ નવેમ્બરના રોજ પેટ્રોલપંપ માલિકો ઈંધણની ખરીદી અને વેચાણ બંધ કરવાના હતા. પરંતુ તેમાં એસો. દ્વારા ફેરફાર કરાયો હતો અને હવે ૧૫ નવેમ્બરના રોજ પણ ઈંધણની ખરીદી કરશે નહીં, પરંતુ વેચાણ ચાલુ રાખશે. હાલમાં તો એસો. દ્વારા ૧૫ નવેમ્બર સુધીની રણનીતિ નક્કી કરેલી છે. ત્યારબાદ આગળની રણનીતિ ઘડવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. જેમાં વધુ જલદ કાર્યક્રમો આપવામાં આવે તેવી શક્યતા પણ સૂત્રોએ વ્યક્ત કરી હતી.
ત્યારબાદ નક્કી કરેલા કાર્યક્રમ મુજબ ૧૫ નવેમ્બરના રોજ પેટ્રોલપંપ માલિકો ઈંધણની ખરીદી અને વેચાણ બંધ કરવાના હતા. પરંતુ તેમાં એસો. દ્વારા ફેરફાર કરાયો હતો અને હવે ૧૫ નવેમ્બરના રોજ પણ ઈંધણની ખરીદી કરશે નહીં, પરંતુ વેચાણ ચાલુ રાખશે. હાલમાં તો એસો. દ્વારા ૧૫ નવેમ્બર સુધીની રણનીતિ નક્કી કરેલી છે. ત્યારબાદ આગળની રણનીતિ ઘડવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. જેમાં વધુ જલદ કાર્યક્રમો આપવામાં આવે તેવી શક્યતા પણ સૂત્રોએ વ્યક્ત કરી હતી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Dwarka: ખેડૂતોના સમર્થનમાં આવ્યા ભાજપ સાંસદ પૂનમ માડમ, સરકારી પ્રોજેક્ટમાં જમીન વળતર મુદ્દે અધિકારીઓને ખખડાવ્યા
Dwarka: ખેડૂતોના સમર્થનમાં આવ્યા ભાજપ સાંસદ પૂનમ માડમ, સરકારી પ્રોજેક્ટમાં જમીન વળતર મુદ્દે અધિકારીઓને ખખડાવ્યા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gujarat Rain: મહીસાગરમાં સતત ચોથા દિવસે વરસાદ, લુણાવાડા-સંતરામપુર અને કડાણામાં વરસાદી ઝાપટાં
Gujarat Rain: મહીસાગરમાં સતત ચોથા દિવસે વરસાદ, લુણાવાડા-સંતરામપુર અને કડાણામાં વરસાદી ઝાપટાં
Smart Meter: વીજગ્રાહકો માટે મોટા સમાચાર, હવે ગુજરાતમાં 1.20 કરોડ ઘરોમાં ફરજિયાત લાગશે સ્માર્ટ મીટર
Smart Meter: વીજગ્રાહકો માટે મોટા સમાચાર, હવે ગુજરાતમાં 1.20 કરોડ ઘરોમાં ફરજિયાત લાગશે સ્માર્ટ મીટર

વિડિઓઝ

આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Embed widget