શોધખોળ કરો

ભાજપ અને કોંગ્રેસના ક્યાં ક્યાં નેતાઓ ગુજરાત વિધાનસભા ચૂંટણીનો કરશે પ્રચાર, આ રહી યાદી, જાણો વિગતે

1/8
ગાંધીનગર: આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને હવે પ્રચાર-પ્રસારનો માહોલ ગુજરાતમાં જામ્યો છે. એક તરફ ભાજપ માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાના જંગ સમાન હોવાથી નરેન્દ્ર મોદી અને અમિત શાહની આગેવાનીમાં ભાજપના રાષ્ટ્રિય નેતાઓ ગઢ બચાવવા કવાયત કરી રહ્યા છે. તો બીજી તરફ બે દાયકાથી ગુજરાતમાં વિપક્ષમાં રહેલી કોંગ્રેસ આ વખતે સત્તાને સ્વાદ ચાખવા માટે રાહુલ ગાંધીની આગેવાનીમાં ગુજરાતમાં પ્રચાર કરીને એડીચોટીનું જોર લગાવી રહી છે. ભાજપ અને કોંગ્રેસના રાષ્ટ્રિય નેતાઓએ ચૂંટણી સુધી ગુજરાતમાં ધામા નાંખીને મતદારોને રિઝવવવાનો તખતો તૈયાર કરી દેવામાં આવ્યો છે.
ગાંધીનગર: આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને હવે પ્રચાર-પ્રસારનો માહોલ ગુજરાતમાં જામ્યો છે. એક તરફ ભાજપ માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાના જંગ સમાન હોવાથી નરેન્દ્ર મોદી અને અમિત શાહની આગેવાનીમાં ભાજપના રાષ્ટ્રિય નેતાઓ ગઢ બચાવવા કવાયત કરી રહ્યા છે. તો બીજી તરફ બે દાયકાથી ગુજરાતમાં વિપક્ષમાં રહેલી કોંગ્રેસ આ વખતે સત્તાને સ્વાદ ચાખવા માટે રાહુલ ગાંધીની આગેવાનીમાં ગુજરાતમાં પ્રચાર કરીને એડીચોટીનું જોર લગાવી રહી છે. ભાજપ અને કોંગ્રેસના રાષ્ટ્રિય નેતાઓએ ચૂંટણી સુધી ગુજરાતમાં ધામા નાંખીને મતદારોને રિઝવવવાનો તખતો તૈયાર કરી દેવામાં આવ્યો છે.
2/8
આ ઉપરાંત જે.પી.નડ્ડા 11 અને 12 નવેમ્બરે ગાંધીધામ અને અમદાવાદમાં ચૂંટણી પ્રચાર કરશે. જ્યારે વી.કે.સિંહ 12 નવેમ્બરે ભૂજમાં ચૂંટણી પ્રચાર કરશે. 12 નવેમ્બરે થાવરચંદ ગેહલોત સાંબરકાંઠામાં ચૂંટણી પ્રચાર કરશે.
આ ઉપરાંત જે.પી.નડ્ડા 11 અને 12 નવેમ્બરે ગાંધીધામ અને અમદાવાદમાં ચૂંટણી પ્રચાર કરશે. જ્યારે વી.કે.સિંહ 12 નવેમ્બરે ભૂજમાં ચૂંટણી પ્રચાર કરશે. 12 નવેમ્બરે થાવરચંદ ગેહલોત સાંબરકાંઠામાં ચૂંટણી પ્રચાર કરશે.
3/8
11 નવેમ્બરે નિર્મલા સીતારમન વડોદરામાં ચૂંટણી પ્રચાર કરશે આ પ્રંસગે રંજનબેન ભટ્ટ સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહેશે. જ્યારે 11 નવેમ્બરે સ્મૃતિ ઈરાની નવસારીમાં ચૂંટણી પ્રચાર કરશે. જ્યારે પ્રકાશ જાવડેકર રાજકોટમાં લોકો સાથે ચર્ચા કરીને ચૂંટણી પ્રચાર કરશે.
11 નવેમ્બરે નિર્મલા સીતારમન વડોદરામાં ચૂંટણી પ્રચાર કરશે આ પ્રંસગે રંજનબેન ભટ્ટ સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહેશે. જ્યારે 11 નવેમ્બરે સ્મૃતિ ઈરાની નવસારીમાં ચૂંટણી પ્રચાર કરશે. જ્યારે પ્રકાશ જાવડેકર રાજકોટમાં લોકો સાથે ચર્ચા કરીને ચૂંટણી પ્રચાર કરશે.
4/8
અભિનેત્રી નગ્મા આંગનવાડી બહેનો અને અન્ય મહિલાઓના પ્રશ્નો જાણીને તેમને રિઝવવાનો પ્રયાસ કરી રહી છે. ટેક્નોક્રેટ સામ પિત્રોડા 8થી 12 નવેમ્બર, શશી થરૂર 15મીએ નવજોત સિદ્ધુ અને જ્યોતિરાદિત્ય સિંધિયા પણ ચૂંટણી પ્રચાર કરશે.
અભિનેત્રી નગ્મા આંગનવાડી બહેનો અને અન્ય મહિલાઓના પ્રશ્નો જાણીને તેમને રિઝવવાનો પ્રયાસ કરી રહી છે. ટેક્નોક્રેટ સામ પિત્રોડા 8થી 12 નવેમ્બર, શશી થરૂર 15મીએ નવજોત સિદ્ધુ અને જ્યોતિરાદિત્ય સિંધિયા પણ ચૂંટણી પ્રચાર કરશે.
5/8
પાટણમાં 9 નવેમ્બરે મનોજ સિન્હા ચૂંટણી પ્રચાર કરશે. જ્યારે હંસરાજ આહિર જૂનાગઢમાં ચૂંટણી પ્રચાર કરશે. આ ઉપરાંત લોકો સાથે ચર્ચા પણ કરવામાં આવશે.
પાટણમાં 9 નવેમ્બરે મનોજ સિન્હા ચૂંટણી પ્રચાર કરશે. જ્યારે હંસરાજ આહિર જૂનાગઢમાં ચૂંટણી પ્રચાર કરશે. આ ઉપરાંત લોકો સાથે ચર્ચા પણ કરવામાં આવશે.
6/8
8 નવેમ્બરે ધર્મેન્દ્ર પ્રધાન સુરત, મનોજ તિવારી ખેડા-નડિયાદમાં ગુજરાત ચૂંટણીનો પ્રચાર કરશે. આ ઉપરાંત લોકો સાથે ચર્ચા પણ કરવામાં આવશે.
8 નવેમ્બરે ધર્મેન્દ્ર પ્રધાન સુરત, મનોજ તિવારી ખેડા-નડિયાદમાં ગુજરાત ચૂંટણીનો પ્રચાર કરશે. આ ઉપરાંત લોકો સાથે ચર્ચા પણ કરવામાં આવશે.
7/8
7 નવેમ્બરે દાહોદમાં નરેન્દ્રસિંહ તોમર, ભરૂચમાં ડો.જીતેન્દ્રસિંહ જ્યારે 7થી 12 નવેમ્બરે પી.પી. ચૌધરી મહેસાણામાં અને બોટાદમાં પરસોત્તમ રૂપાલા ચૂંટણી પ્રચાર કરશે. આ ઉપરાંત 7 નવેમ્બરે બનાસકાંઠામાં હરિભાઈ ચૌધરી અને 7થી 12 નવેમ્બર સુધી સૌરાષ્ટ્રમાં મનસુખ માંડવિયા અને છોટા ઉદેપુરમાં જસવંતસિંહ ભાભોર ચૂંટણી પ્રચાર કરશે.
7 નવેમ્બરે દાહોદમાં નરેન્દ્રસિંહ તોમર, ભરૂચમાં ડો.જીતેન્દ્રસિંહ જ્યારે 7થી 12 નવેમ્બરે પી.પી. ચૌધરી મહેસાણામાં અને બોટાદમાં પરસોત્તમ રૂપાલા ચૂંટણી પ્રચાર કરશે. આ ઉપરાંત 7 નવેમ્બરે બનાસકાંઠામાં હરિભાઈ ચૌધરી અને 7થી 12 નવેમ્બર સુધી સૌરાષ્ટ્રમાં મનસુખ માંડવિયા અને છોટા ઉદેપુરમાં જસવંતસિંહ ભાભોર ચૂંટણી પ્રચાર કરશે.
8/8
7થી 12 નવેમ્બર સુધી ચાલનારા ભાજપના ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાનનો અમિત શાહ 7મીએ સવારે અમદાવાદના નારણપુરાથી પ્રારંભ કરાવશે. આ ઉપરાંત રૂપાણી રાજકોટથી, નીતિન પટેલ મહેસાણાથી, જીતુ વાઘાણી ભાવનગરથી અને આનંદીબહેન ઘાટલોડિયામાંથી અભિયાન શરૂ કરાવશે. અભિયાન અંતર્ગત ભાજપના રાષ્ટ્રિય અને પ્રદેશ કક્ષાના નેતાઓ ઘરે-ઘરે જઈને જનસંપર્ક કરી ભાજપની સિદ્ધિઓ પ્રજા સુધી લઈ જશે.
7થી 12 નવેમ્બર સુધી ચાલનારા ભાજપના ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાનનો અમિત શાહ 7મીએ સવારે અમદાવાદના નારણપુરાથી પ્રારંભ કરાવશે. આ ઉપરાંત રૂપાણી રાજકોટથી, નીતિન પટેલ મહેસાણાથી, જીતુ વાઘાણી ભાવનગરથી અને આનંદીબહેન ઘાટલોડિયામાંથી અભિયાન શરૂ કરાવશે. અભિયાન અંતર્ગત ભાજપના રાષ્ટ્રિય અને પ્રદેશ કક્ષાના નેતાઓ ઘરે-ઘરે જઈને જનસંપર્ક કરી ભાજપની સિદ્ધિઓ પ્રજા સુધી લઈ જશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Embed widget