શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના IT સેલના વડાને કરાયા રવાના, જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/14163632/congress1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![વિધાનસભા ચૂંટણીઓ દરમિયાન પ્રદેશ કોંગ્રેસનું આઇટી સેલ સક્રિય જોવા મળ્યું હતું પરંતુ આ સક્રિયતા ફક્ત ચૂંટણીઓ પૂરતી મર્યાદિત રહેતી હતી જેના કારણે આ ફેરફાર જોવા મળ્યા છે. આઇટી સેલના પૂર્વ ચેરમને રોહન ગુપ્તા સામેની ફરિયાદોના કારણે આ બદલાવ આવ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/14163706/rohan-gupta.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિધાનસભા ચૂંટણીઓ દરમિયાન પ્રદેશ કોંગ્રેસનું આઇટી સેલ સક્રિય જોવા મળ્યું હતું પરંતુ આ સક્રિયતા ફક્ત ચૂંટણીઓ પૂરતી મર્યાદિત રહેતી હતી જેના કારણે આ ફેરફાર જોવા મળ્યા છે. આઇટી સેલના પૂર્વ ચેરમને રોહન ગુપ્તા સામેની ફરિયાદોના કારણે આ બદલાવ આવ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
2/4
![અમદાવાદઃ લોકસભાની ચૂંટણીઓ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રદેશ કોંગ્રેસના આઇટી સેલમાં ફેરફાર કર્યો છે. છેલ્લા 6 વર્ષ આઇટી સેલ પર કબજો જમાવીને બેઠેલા રોહન ગુપ્તાના સ્થાને હેમાંગ રાવલની નિયુક્તિ કરવામાં આવી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/14163701/hemang-raval2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદઃ લોકસભાની ચૂંટણીઓ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રદેશ કોંગ્રેસના આઇટી સેલમાં ફેરફાર કર્યો છે. છેલ્લા 6 વર્ષ આઇટી સેલ પર કબજો જમાવીને બેઠેલા રોહન ગુપ્તાના સ્થાને હેમાંગ રાવલની નિયુક્તિ કરવામાં આવી છે.
3/4
![લોકસભા ચૂંટણી વખતે આઇટી સેલની જવાબદારી વધી જતી હોય છે ત્યારે જે રીતે કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસનું આઇટી સેલ સક્રિય રહ્યું હતું તે જ રીતે પ્રદેશ કોંગ્રેસને સક્રિય કરવામાં આવશે. જેની મદદથી કેન્દ્રની મોદી સરકાર તથા રાજ્યની રુપાણી સરકારની નિષ્ફળતાઓ કોંગ્રેસ ખુલ્લી પાડશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/14163657/hemang-raval1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લોકસભા ચૂંટણી વખતે આઇટી સેલની જવાબદારી વધી જતી હોય છે ત્યારે જે રીતે કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસનું આઇટી સેલ સક્રિય રહ્યું હતું તે જ રીતે પ્રદેશ કોંગ્રેસને સક્રિય કરવામાં આવશે. જેની મદદથી કેન્દ્રની મોદી સરકાર તથા રાજ્યની રુપાણી સરકારની નિષ્ફળતાઓ કોંગ્રેસ ખુલ્લી પાડશે.
4/4
![જો કે લોકસભા ચૂંટણી પહેલા આ બદલાવથી પ્રદેશ કોંગ્રેસના આઇટી સેલમાં પણ બદલાવ જોવા મળશે. અને ભાજપ સરકારની નકારાત્મકતાઓ લોકો સુધી પહોંચાડશે તેવો દાવો નવા કોર્ડીનેટરે કર્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/14163654/hemang-raval.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો કે લોકસભા ચૂંટણી પહેલા આ બદલાવથી પ્રદેશ કોંગ્રેસના આઇટી સેલમાં પણ બદલાવ જોવા મળશે. અને ભાજપ સરકારની નકારાત્મકતાઓ લોકો સુધી પહોંચાડશે તેવો દાવો નવા કોર્ડીનેટરે કર્યો હતો.
Published at : 14 May 2018 04:38 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
લાઇફસ્ટાઇલ
દેશ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)