શોધખોળ કરો
મહીસાગરઃ બ્યુટી પાર્લર સંચાલિકા યુવતીએ કેમ કરી યુવકની હત્યા? જાણો વિગત
1/6

2/6

અંકિતા પટેલની પૂછપરછમાં તે અંશુમાનને ઓળખતી હોવાનું જણાવ્યું હતું, તેમજ તેની સાથે ભાઈ-બહેન જેવો સંબંધ હોવાનું કબૂલ્યું હતું. જોકે, લોકોમાં ચાલતી ચર્ચા પ્રમાણે અંશુમાન અનેકવાર પાર્લરમાં આવતો હતો. તેમજ અંકિતા અને અંશુમાનના સંબંધને લઈને અનેક તર્ક-વિતર્ક ચાલી રહ્યા છે.
Published at : 13 Dec 2018 11:15 AM (IST)
Tags :
Youth MurderView More





















