શોધખોળ કરો
ભાવનગર: અંધશ્રદ્ધાના વહેમમાં માતાએ પાંચ બાળકો સાથે કૂવામાં ઝંપલાવ્યું, 4ના મોત
1/6

2/6

વધુમાં જણાવ્યું કે, હું આંખ બંધ કરૂ ત્યારે ભૂત દેખાતા, ભૂત કહે તે હું સાભળું, ભૂતના માથા દેખાતા અને બધે ભડકા જોવા મળતા હતા. જેનાથી કંટાળી જીવન ટૂંકાવી લેવાનો નિર્ણય લીધો હતો.પોતાના મૃત્યુ બાદ બાળકોનું શું થશે તેવા વિચારમાં તેણે બધાને મોતને ઘાટ ઉતારીને પોતે પણ આપઘાત કરી લેવાનું નક્કી કર્યું હતું.
Published at : 16 Oct 2018 04:11 PM (IST)
View More





















