શોધખોળ કરો
લખતરમાં 12 પાટીદારોની કરાઈ ધરપકડ, જાણો સરકાર સામે શેનો કરી રહ્યા હતા વિરોધ?
1/5

બીજી તરફ વઢવાણ તાલુકામા્ં નર્મદા રથના વિરોધ બાદ લખતર પંથકમાં નર્મદા રથનો વિરોધ થતા રાજકીય ગરમાવો ફેલાયો છે. નર્મદા રથ લખતર તાલુકામાં પહોંચતા ભાજપ દ્વારા સ્વાગત કરાયુ હતું.
2/5

નર્મદા રથ તાલુકા મથકો પર દરરજો ગામડાઓમાં ફેરવવાની સરકારી અધિકારીઓ દોડધામ કરી રહ્યાં છે. પરંતુ નર્મદા રથનાં સ્વાગતમાં ગ્રામજનો કરતા ભાજપના કાર્યકરો વધુ જોવા મળે છે.
Published at : 11 Sep 2017 09:33 AM (IST)
View More























