શોધખોળ કરો
સરદાર સરોવર ડેમને બનતો રોકવા અનેક પ્રયાસ થયા, BSFના જવાનો સુધી પાણી પહોંચાડ્યુંઃ PM
1/9

ડભોઇઃડભોઇમાં નર્મદા મહોત્સવ સમાપન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે અહીં એક વિશાળ રેલીને સંબોધી હતી. વડાપ્રધાનનું સ્થાનિક કાર્યકરોએ તીરકામઠુ આપી સ્વાગત કર્યું હતું. વડાપ્રધાનના હસ્તે વિવિધ ક્ષેત્રે ઝળકેલા વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે તેમણે નર્મદાના પાણીને પારસ સાથે સરખાવતા કહ્યું હતું કે, નર્મદાનું પાણી જે ધરતીને સ્પર્શે તે સ્વર્ણિમ બની જાય છે. તેમણે કહ્યું કે ભારતમાં જળક્રાંતિનો શ્રેય આંબેડકરને જાય છે અને સરદાર પટેલ થોડા વર્ષ વધુ જીવિત રહ્યા હોત તો આ ડેમ 60ના દાયકામાં જ બંધાઇ ગયો હોત.
2/9

Published at : 17 Sep 2017 02:28 PM (IST)
View More























