શોધખોળ કરો
પાલનપુરમાં જન્માષ્ટમીની શોભાયાત્રામાં ઘર્ષણ થતાં પોલીસે લોકો પર કર્યો લાઠીચાર્જ, લોકોમાં ભાગદોડ
1/4

રામજી મંદિરના મહત રાઘવદાસજીબાપુ તેમજ આગેવાનો પૂર્વ પોલીસ સ્ટેશને દોડી જઈ આ યુવકોને છોડવાનું કહ્યું હતું. પોલીસ ન છોડતાં શોભાયાત્રા સિમલાગેટ વિસ્તારમાં અટકાવી દેવામાં આવી હતી. જોકે ત્યારબાદ પરિસ્થિતિ ને જોઈ પોલીસે આ યુવકોને છોડતા અડધો કલાક બાદ શોભાયાત્રા પરત આગળ વધી હતી.
2/4

પોલીસ અને લોકો વચ્ચે થયેલા ઘર્ષણમાં બે યુવકોને સામાન્ય ઈજા થી હતી. ત્યાર બાદ પોલીસ દ્વારા કેટલાક યુવકોની અટકાયત કરી પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા. જોકે શોભાયાત્રા સ્ટેશનથી સિમલાગેટ વિસ્તાર વચ્ચે હતી. ત્યારે સમાચાર મળ્યાં કે કેટલાક યુવકોને પોલીસ પકડી ગઈ છે.
Published at : 04 Sep 2018 09:16 AM (IST)
Tags :
Palanpur PoliceView More



















