શોધખોળ કરો

ભરૂચઃ નર્મદા નદીને સુકીભઠ કરનારી ગુજરાત સરકારને જગાડવા સંતો કેમ મેદાને પડ્યા, જાણો કારણ

1/4
ભરૂચઃ છેલ્લા ચાર વર્ષથી નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં નહીં આવતા ભરૂચમાં નદી સુકીભઠ બની ગઈ છે. એક સમયે નદીના પટનો વિસ્તાર 1250 મીટર જેટલો વિશાળ હતો, જે આજે સુકાઇને 500 મીટર જ રહી ગયો છે. પરિણામે હવે નર્મદા સ્નાનનું પુણ્ય લેવા હવે શ્રધ્ધાળુઓને ચાણોદ સુધીનો ફેરો ફરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. નર્મદા નદીમાં પાણી નહિ હોવાથી શ્રધ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાઇ છે. નર્મદા મૈયાને જીવંત કરવાની માંગ સાથે આગામી દિવસોમાં સાધુ સંતો ગાંધીનગરમાં સરકારને જગાડવા ઉપવાસ આંદોલન કરી શકે છે.
ભરૂચઃ છેલ્લા ચાર વર્ષથી નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં નહીં આવતા ભરૂચમાં નદી સુકીભઠ બની ગઈ છે. એક સમયે નદીના પટનો વિસ્તાર 1250 મીટર જેટલો વિશાળ હતો, જે આજે સુકાઇને 500 મીટર જ રહી ગયો છે. પરિણામે હવે નર્મદા સ્નાનનું પુણ્ય લેવા હવે શ્રધ્ધાળુઓને ચાણોદ સુધીનો ફેરો ફરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. નર્મદા નદીમાં પાણી નહિ હોવાથી શ્રધ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાઇ છે. નર્મદા મૈયાને જીવંત કરવાની માંગ સાથે આગામી દિવસોમાં સાધુ સંતો ગાંધીનગરમાં સરકારને જગાડવા ઉપવાસ આંદોલન કરી શકે છે.
2/4
નર્મદા નદી સુકીભઠ બની જવાને કારણે હિલ્સા માછલીનો 60 કરોડ રૂપિયાનો કારોબાર ઠપ થતાં 25 હજારથી વધારે માછીમારોની રોજગારી સામે સવાલો ઉભા થયાં છે. ફેબ્રુઆરી માસમાં શરૂ થતી હિલ્સા માછલીની સીઝન નિષ્ફળ જવાની ભિતિ સેવાઇ રહી છે. ભાડભુતના માછીમાર આગેવાન પ્રવિણ ટંડેલે જણાવ્યું છે કે, ભરૂચ જિલ્લામાં 25 હજાર કરતાં વધારે માછીમાર પરિવારો વસવાટ કરે છે. તેઓ દરિયામાંથી નદીના મીઠા પાણીમાં પ્રજનન માટે આવતી હિલ્સા માછલીનો શિકાર કરી રોજગારી મેળવે છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતું નહિ હોવાને કારણે નદીના મીઠા પાણી ખારા બની ગયાં છે જેના કારણે દરિયામાંથી નદીમાં આવતી હિલ્સા માછલીની સંખ્યા ઘટી છે.
નર્મદા નદી સુકીભઠ બની જવાને કારણે હિલ્સા માછલીનો 60 કરોડ રૂપિયાનો કારોબાર ઠપ થતાં 25 હજારથી વધારે માછીમારોની રોજગારી સામે સવાલો ઉભા થયાં છે. ફેબ્રુઆરી માસમાં શરૂ થતી હિલ્સા માછલીની સીઝન નિષ્ફળ જવાની ભિતિ સેવાઇ રહી છે. ભાડભુતના માછીમાર આગેવાન પ્રવિણ ટંડેલે જણાવ્યું છે કે, ભરૂચ જિલ્લામાં 25 હજાર કરતાં વધારે માછીમાર પરિવારો વસવાટ કરે છે. તેઓ દરિયામાંથી નદીના મીઠા પાણીમાં પ્રજનન માટે આવતી હિલ્સા માછલીનો શિકાર કરી રોજગારી મેળવે છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતું નહિ હોવાને કારણે નદીના મીઠા પાણી ખારા બની ગયાં છે જેના કારણે દરિયામાંથી નદીમાં આવતી હિલ્સા માછલીની સંખ્યા ઘટી છે.
3/4
ઝાડેશ્વર સ્થિત ગાયત્રી મંદિરના અલખગીરીજી મહારાજે જણાવ્યું હતું કે, કેવડીયાથી ભાડભુત સુધીના નર્મદા નદીના પટ્ટા પર 200થી વધારે મંદિરો અને આશ્રમો આવેલાં છે. સ્કંદપુરાણમાં દર્શાવ્યાં પ્રમાણે શિવાલયોમાં નર્મદા મૈયાના પવિત્ર જળથી શિવલિંગને અભિષેક કરવામાં આવતો હોય છે. છેલ્લા ચાર વર્ષથી નર્મદા નદી સુકીભઠ બની છે અને નદીમાં દરિયાના ખારા પાણી પ્રવેશી ગયાં છે. તેથી શિવજીના અભિષેક માટે નર્મદા નીર મળતા નથી.
ઝાડેશ્વર સ્થિત ગાયત્રી મંદિરના અલખગીરીજી મહારાજે જણાવ્યું હતું કે, કેવડીયાથી ભાડભુત સુધીના નર્મદા નદીના પટ્ટા પર 200થી વધારે મંદિરો અને આશ્રમો આવેલાં છે. સ્કંદપુરાણમાં દર્શાવ્યાં પ્રમાણે શિવાલયોમાં નર્મદા મૈયાના પવિત્ર જળથી શિવલિંગને અભિષેક કરવામાં આવતો હોય છે. છેલ્લા ચાર વર્ષથી નર્મદા નદી સુકીભઠ બની છે અને નદીમાં દરિયાના ખારા પાણી પ્રવેશી ગયાં છે. તેથી શિવજીના અભિષેક માટે નર્મદા નીર મળતા નથી.
4/4
, ડાઉન સ્ટ્રીમના 300થી વધારે ગામોમાં સિંચાઇના પાણીની સમસ્યા છે. 1.66 લાખ હેકટરના કાર્યક્ષેત્રમાં માંડ 20 થી 25 હજાર હેકટર જમીનને નર્મદા કેનાલના પાણી મળે છે. દરીયાના ખારા પાણી નદીમાં નાંદની આગળ સુધી પહોંચી જતાં ખારપાટની સમસ્યા વિકટ બની છે. નર્મદા નદીના બંને છેડા તરફના 10 કીમીના વિસ્તારમાં ભુર્ગભ જળ ખારા બની ગયાં છે. સરકારે સૌની યોજના, રીવર ફ્રન્ટમાં સી પ્લેન માટે પાણીનો વેડફાટ કરી નાંખતા નર્મદા ડેમમાં પાણી ખલાસ થઇ ગયું છે.
, ડાઉન સ્ટ્રીમના 300થી વધારે ગામોમાં સિંચાઇના પાણીની સમસ્યા છે. 1.66 લાખ હેકટરના કાર્યક્ષેત્રમાં માંડ 20 થી 25 હજાર હેકટર જમીનને નર્મદા કેનાલના પાણી મળે છે. દરીયાના ખારા પાણી નદીમાં નાંદની આગળ સુધી પહોંચી જતાં ખારપાટની સમસ્યા વિકટ બની છે. નર્મદા નદીના બંને છેડા તરફના 10 કીમીના વિસ્તારમાં ભુર્ગભ જળ ખારા બની ગયાં છે. સરકારે સૌની યોજના, રીવર ફ્રન્ટમાં સી પ્લેન માટે પાણીનો વેડફાટ કરી નાંખતા નર્મદા ડેમમાં પાણી ખલાસ થઇ ગયું છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, માંગરોળમાં જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, માંગરોળમાં જળબંબાકાર
Gujarat Rain Forecast: આગામી એક કલાક માટે રાજ્યના 34 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain Forecast: આગામી એક કલાક માટે રાજ્યના 34 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
જૂનાગઢ જિલ્લામાં આભ ફાટ્યું: માંગરોળમાં 24 કલાકમાં 22.24 ઈંચ વરસાદ, 19 લોકોનું રેસ્ક્યૂ, 22 ગામો સંપર્કવિહોણા
જૂનાગઢ જિલ્લામાં આભ ફાટ્યું: માંગરોળમાં 24 કલાકમાં 22.24 ઈંચ વરસાદ, 19 લોકોનું રેસ્ક્યૂ, 22 ગામો સંપર્કવિહોણા
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, માંગરોળમાં જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, માંગરોળમાં જળબંબાકાર
Weather Update: આજે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 70 કિમીની સ્પીડથી ફૂંકાશે પવન
Weather Update: આજે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 70 કિમીની સ્પીડથી ફૂંકાશે પવન
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
IND vs ENG: બીજી T20 માં આ 3 ખેલાડીઓ પર રહેશે સૌની નજર, એક પર મંડરાઈ રહ્યું છે બહાર થવાનું જોખમ
IND vs ENG: બીજી T20 માં આ 3 ખેલાડીઓ પર રહેશે સૌની નજર, એક પર મંડરાઈ રહ્યું છે બહાર થવાનું જોખમ
IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ બીજી ટી20 મેચમાં પણ વરસાદનું વિઘ્ન, જાણો કેવું રહેશે હવામાન
IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ બીજી ટી20 મેચમાં પણ વરસાદનું વિઘ્ન, જાણો કેવું રહેશે હવામાન
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Shukra Transit: કાલથી આ રાશિઓનું વધશે ટેન્શન! શુક્ર ગોચરથી આવશે મુશ્કેલીઓ 
Shukra Transit: કાલથી આ રાશિઓનું વધશે ટેન્શન! શુક્ર ગોચરથી આવશે મુશ્કેલીઓ 
બેંક FD કરતા વધુ ફાયદો! પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં ₹3 લાખના બની જશે ₹3,70,551
બેંક FD કરતા વધુ ફાયદો! પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં ₹3 લાખના બની જશે ₹3,70,551
Embed widget