શોધખોળ કરો

ગોંડલ: હાઈવે પર બે કાર અને ટ્રક વચ્ચે સર્જાયો ત્રિપલ અકસ્માત, જેસીબીથી બહાર કઢાયા મૃતહેદ

1/12
2/12
3/12
4/12
5/12
અકસ્માત અંગેની ફરિયાદ અશ્વિનભાઈ વકાતર ભરવાડ દ્વારા નોંધાવવામાં આવી છે.
અકસ્માત અંગેની ફરિયાદ અશ્વિનભાઈ વકાતર ભરવાડ દ્વારા નોંધાવવામાં આવી છે.
6/12
અકસ્માત અંગેની તપાસ સીટી પોલીસના પીએસઆઇ એસ.એમ રાદડિયાએ હાથ ધરી છે. ભરવાડ પરીવાર રાજકોટના પુનિતનગર ખાતે આવેલ વિશ્વકર્મા સોસાયટી ખાતે રહેતો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
અકસ્માત અંગેની તપાસ સીટી પોલીસના પીએસઆઇ એસ.એમ રાદડિયાએ હાથ ધરી છે. ભરવાડ પરીવાર રાજકોટના પુનિતનગર ખાતે આવેલ વિશ્વકર્મા સોસાયટી ખાતે રહેતો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
7/12
અકસ્માતની જાણ થતાં જ ગુંદાળા ચોકડી ખાતે હાઈવે પેટ્રોલિંગ પોલીસ, સિટી, તાલુકા પોલીસ, 108 તેમજ શહેરની સાત સેવા કરતી સંસ્થાઓની એમ્બ્યુલન્સો દોડી આવી હતી અને ઘાયલોના સારવારના કામે લાગી હતી.
અકસ્માતની જાણ થતાં જ ગુંદાળા ચોકડી ખાતે હાઈવે પેટ્રોલિંગ પોલીસ, સિટી, તાલુકા પોલીસ, 108 તેમજ શહેરની સાત સેવા કરતી સંસ્થાઓની એમ્બ્યુલન્સો દોડી આવી હતી અને ઘાયલોના સારવારના કામે લાગી હતી.
8/12
ડ્રાઇવરનું હજુ નામ જાણવા મળ્યું નથી. આ અકસ્માતમાં મનાલી કમલેશભાઈ રાઠોડ, પાર્થ કમલેશભાઈ રાઠોડ, નીરુ બાબુભાઈ રાઠોડ તેમજ બાબુભાઈ હીરાભાઈ રાઠોડ સહિતનાઓ ઘાયલ થતાં સારવાર માટે પ્રથમ ગોંડલ સરકારી હોસ્પિટલ બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.
ડ્રાઇવરનું હજુ નામ જાણવા મળ્યું નથી. આ અકસ્માતમાં મનાલી કમલેશભાઈ રાઠોડ, પાર્થ કમલેશભાઈ રાઠોડ, નીરુ બાબુભાઈ રાઠોડ તેમજ બાબુભાઈ હીરાભાઈ રાઠોડ સહિતનાઓ ઘાયલ થતાં સારવાર માટે પ્રથમ ગોંડલ સરકારી હોસ્પિટલ બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.
9/12
અકસ્માત એટલો ગમખ્વાર હતો કે આઇસર ટ્રક પણ પલ્ટી મારી જવા પામ્યો હતો તેનો ડ્રાઈવર અને કંડક્ટર પણ કેબિનમાં ફસાયા હોય બંનેને બહાર કાઢવા ક્રેન અને જેસીબીની મદદ લેવામાં આવી હતી. આ અકસ્માતમાં ડ્રાઇવરનું પણ મોત નીપજ્યું હતું.
અકસ્માત એટલો ગમખ્વાર હતો કે આઇસર ટ્રક પણ પલ્ટી મારી જવા પામ્યો હતો તેનો ડ્રાઈવર અને કંડક્ટર પણ કેબિનમાં ફસાયા હોય બંનેને બહાર કાઢવા ક્રેન અને જેસીબીની મદદ લેવામાં આવી હતી. આ અકસ્માતમાં ડ્રાઇવરનું પણ મોત નીપજ્યું હતું.
10/12
અકસ્માતના પગલે હાઈવે પર ઘાયલોની ચિચિયારીઓ બોલવા લાગતા લોકોનાં ટોળાં એકઠા થઈ ગયા હતા અને ઘાયલોને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. અકસ્માતમાં મારૂતિ ઝેનમાં બેઠેલા અને ગોંડલ તાલુકાના કંટોલિયા ગામના ગીતાબેન સંજય ભાઈ વકાતર ભરવાડનું મોત નીપજ્યું હતું.
અકસ્માતના પગલે હાઈવે પર ઘાયલોની ચિચિયારીઓ બોલવા લાગતા લોકોનાં ટોળાં એકઠા થઈ ગયા હતા અને ઘાયલોને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. અકસ્માતમાં મારૂતિ ઝેનમાં બેઠેલા અને ગોંડલ તાલુકાના કંટોલિયા ગામના ગીતાબેન સંજય ભાઈ વકાતર ભરવાડનું મોત નીપજ્યું હતું.
11/12
ગોંડલ લગ્નપ્રસંગ પૂરા કરી મારુતિ ઝેન જીજે 3 એબી 8820માં જઈ રહેલ ભરવાડ પરીવાર રવિવાર રાત્રે 12 વાગ્યાની આસપાસ સંબંધીની હોટલ પાસે ચા-નાસ્તા માટે ઉભો રહ્યો ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવતા આઈશર ટ્રક જીજે 12 વાય 8000ના ચાલકે અડફેટે લેતાં મારૂતિ ઝેન ચાર વખત પલટી મારી ગઈ હતી અને સામે આવતી વેગનઆર કાર સાથે અથડાતાં ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.
ગોંડલ લગ્નપ્રસંગ પૂરા કરી મારુતિ ઝેન જીજે 3 એબી 8820માં જઈ રહેલ ભરવાડ પરીવાર રવિવાર રાત્રે 12 વાગ્યાની આસપાસ સંબંધીની હોટલ પાસે ચા-નાસ્તા માટે ઉભો રહ્યો ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવતા આઈશર ટ્રક જીજે 12 વાય 8000ના ચાલકે અડફેટે લેતાં મારૂતિ ઝેન ચાર વખત પલટી મારી ગઈ હતી અને સામે આવતી વેગનઆર કાર સાથે અથડાતાં ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.
12/12
ગોંડલ: અકસ્માત માટે કુખ્યાત અને ટ્રાફિકથી સતત ધમધમતા ગોંડલના ગુંદાળા ચોકડીએ માર્કેટીંગ યાર્ડ પાસે રવિવાર રાત્રે 12 વાગ્યાની આસપાસ આઈશર ટ્રક, મારૂતિ ઝેન અને વેગેનાર કાર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક મહિલા સહિત બે વ્યકિતનાં મોત નિપજ્યાં હતાં. જ્યારે ચાર વ્યક્તિઓને ગંભીર ઇજા થતાં સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ગોંડલ: અકસ્માત માટે કુખ્યાત અને ટ્રાફિકથી સતત ધમધમતા ગોંડલના ગુંદાળા ચોકડીએ માર્કેટીંગ યાર્ડ પાસે રવિવાર રાત્રે 12 વાગ્યાની આસપાસ આઈશર ટ્રક, મારૂતિ ઝેન અને વેગેનાર કાર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક મહિલા સહિત બે વ્યકિતનાં મોત નિપજ્યાં હતાં. જ્યારે ચાર વ્યક્તિઓને ગંભીર ઇજા થતાં સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
South Gujarat: ભારે વરસાદથી વલસાડ-નવસારીમાં જળબંબાકાર, આજે સ્કૂલો, કોલેજોમાં રજા
South Gujarat: ભારે વરસાદથી વલસાડ-નવસારીમાં જળબંબાકાર, આજે સ્કૂલો, કોલેજોમાં રજા
CM ભૂપેન્દ્ર પટેલને સીધી કરવી છે ફરિયાદ? તારીખ નોંધી લો, રૂબરૂ રજૂઆતનો આ રહ્યો રસ્તો
CM ભૂપેન્દ્ર પટેલને સીધી કરવી છે ફરિયાદ? તારીખ નોંધી લો, રૂબરૂ રજૂઆતનો આ રહ્યો રસ્તો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો
સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
Embed widget